Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયામાં જાગરણ સહિતના તહેવારોને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત વધારવા રજૂઆત

ખંભાળિયામાં હાલ બહેનોના વ્રત – જાગરણના તહેવારો સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવે તે અંગેની માંગ શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે. ખંભાળિયામાં હાલ મોરાકત…

Breaking News
0

ખંભાળિયા : બંગાળના ચૌદ વર્ષીય બાળકને તેમના વાલી સાથે મિલન કરાવતી ચાઈલ્ડ લાઈન

ઓખા રેલ્વે સ્ટેશન ઉપરથી તાજેતરમાં આર.પી.એફ.ને મળી આવેલા પશ્ચિમ બંગાળના ચૌદ વર્ષીય બાળક સંદર્ભે ઓખા રેલવે પોલીસ દ્વારા ચાઈલ્ડલાઈન ૧૦૯૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં ખંભાળિયા રેલવેસ્ટેશન ઉપર ચાઈલ્ડલાઈન ૧૦૯૮ની…

Breaking News
0

ખંભાળિયામાં મહિલા મંડળ દ્વારા મહેંદી હરિફાઈ યોજાઈ : મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો

ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા શ્રી મહિલા મંડળ દ્વારા અત્રે જલારામ મંદિર ખાતે તાજેતરમાં ઓપન મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રોજેક્ટ ચેર પર્સન તરીકે જેમીનીબેન મોટાણી, અલકાબેન મોદી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા બે લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવીને વનરાજી ઊભી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપક્રમે ખંભાળિયા સહિત જિલ્લા…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં પ્રવેશ માર્ગ ઉપર ડાયવર્ઝનમાં ભરાતા પાણીથી વ્યાપક હાલાકી : પ્રભારી મંત્રીને ફરિયાદ કરાઈ

ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી આવતા પ્રવેશ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજની બંને બાજુ મજબૂત રસ્તા બનાવવાના બદલે એક તરફ કાચો અને તદ્દન ખખડધજ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં આજે વરસાદી માહોલમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવનાથ ક્ષેત્રનાં ગોરક્ષનાથજી આશ્રમ, ભારતી આશ્રમ સહિતની જગ્યાઓએ ગુરૂપૂજન, સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું…

Breaking News
0

જૂનાગઢમાં ત્રણ દિવસથી લાપતા થયેલ તરૂણનો નરસિંહ મહેતા સરોવરમાંથી મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ

જૂનાગઢમાં જલારામ સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે રીધી ટાવરમાં રહેતા દીપેનભાઈ જાેશીના ૧૩ વર્ષીય પુત્ર મનન જાેશી શનિવાર રાત્રે ઘરેથી થોડીવાર માટે આવવાનું કહી ચાલ્યા ગયા બાદ ઘરે પરત…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની અવિરત વર્ષા

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં આજે પણ સવારથી જ મેઘરાજાની અવિરત વર્ષા થઈ રહી છે. અને આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહયું છે. મલકતી ચાલે મેઘરાજા સોરઠની ભૂમિ ઉપર હેત વરસાવી…

Breaking News
0

જૂનાગઢમાં યુવાનને પોલીસે તત્કાલ મદદ કરતા તેમનાં પરિવારમાં રાહતની લાગણી વ્યાપી

હાલમાં જુદી જુદી ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમથી મહિલાના આઈડી બનાવી, રિકવેસ્ટ મોકલી, વોટ્‌સએપ નંબર મેળવી, મહિલા દ્વારા મીઠી મીઠી વાતો કરી, કોઈપણ ઉંમરના વ્યક્તિને ભોળવી, વીડિયો કોલ કરી, કપડા ઉતરાવી,…

Breaking News
0

આજે ગુરૂપૂર્ણિમા ! કૃષ્ણમ વંદે જગતગુરૂ વિશ્વના શ્રેષ્ઠ લાઇફ કોચ એટલે કૃષ્ણ

ગુરૂપૂર્ણિમાનું પર્વ આજે મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આ અવસરે જગતગુરૂ કૃષ્ણને કેમ ભુલાય ! ભગવદ ગીતામાં કૃષ્ણએ જ્યારે અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું કે, આખું જગત મારામાં…

1 441 442 443 444 445 1,355