Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ઠાકોરજીને અલોૈકિક શણગાર કરાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવોને આજે અલોૈકિક શણગાર કરાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો.

Breaking News
0

જૂનાગઢનાં વડાલ રોડ ઓવરબ્રીજ નજીક ત્રણ અજાણ્યા છોકરાઓએ મોબાઈલની લુંટ ચલાવી

જૂનાગઢ શહેરનાં વડાલ રોડ ઓવરબ્રીજથી જૂનાગઢ તરફ જતા રસ્તા ઉપર બનેલા એક બનાવમાં ત્રણ અજાણ્યા છોકરાઓએ મોટર સાયકલ ઉપર બેસાડી અને મોબાઈલ ફોન ખીસ્સામાંથી કાઢી લેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…

Breaking News
0

કેશોદમાં મુત્તુટ ફીનકોર્પ કંપનીમાંથી ૪૭ લાખની લોનનું કૌભાંડ બહાર આવ્યું

કેશોદમાં આવેલ મુત્તુટ ફીનકોર્પ એકસપ્રેસ ગોલ્ડ લોન કંપનીની એક મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકોએ મુકેલા સોનાના દાગીના સ્ટ્રોંગરૂમમાંથી કાઢી લઈને તે જ દાગીના ઉપર અલગ અલગ ૯ વ્યકિતઓને લોન આપીને રૂા.…

Breaking News
0

ઉપલા દાતાર પર્વત ઉપર ગુરૂપૂર્ણિમાના પ્રસંગની ધામધૂમથી ઉજવણી

જૂનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપર આવેલ જમિયલશા દાતારની જ્ગ્યામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે જ્ગ્યાના બ્રહ્મલીન સંતો જેવા કે પૂજ્ય પટેલબાપુ તેમજ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિ ઉપર જ્ગ્યાના મહંત ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ…

Breaking News
0

જૂનાગઢમાં શહેર કોંગ્રેસ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી, પૂજનનાં કાર્યક્રમો યોજાયા

ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલએ સૌ વ્યાસ મહાપુરૂષો સંતો-મહંતોને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા. ગોરક્ષનાથ આશ્રમમાં પરમ પુજ્ય શેરનાથબાપુ, ભારતી આશ્રમમાં પરમ પુજ્ય હરિહરાનંદબાપુ, અવધૂત…

Breaking News
0

ભીડભંજન મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવની જગ્યા ખાતે પૂજ્ય બાપુએ વહેલી સવારે પોતાના ગુરૂદેવ દત્તગીરીબાપુની સમાધિનું પૂજન કરાયું હતું અને આ પ્રસંગે ભોજન અને…

Breaking News
0

દેશની ભાવિ પેઢી એવા બાળકોનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ ક્ષિક્ષકો દ્વારા થવો જાેઈએ

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિધા સહાયક ભરતી અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૪૫ વિધા સહાયકોને નવી નિમણૂકો વિતરણ કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબહેન ખટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી, ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે આગેવાનો…

Breaking News
0

ગોઠણ સુધીના પાણીમાં વંથલીના સુખપુર ગામે મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્ય તપાસણી કરાઇ

જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિમાં પણ આરોગ્ય કર્મીઓની ફરજ નિષ્ઠા જાેવા મળી રહી છે. મહોબતપરા પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા…

Breaking News
0

સરકારની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાજયભરમાં જૂનાગઢ જીલ્લો અગ્રેસર

જૂનાગઢ જિલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ ઘટના સ્થળે પહોંચવાનો સમય ૧૭ મીનીટ ૨૪ સેકન્ડ જેટલો છે. જ્યારે રાજ્યમાં ૧૭ મીનીટ ૪૧ સેકન્ડ જેટલો છે. આમ, રાજ્યભરમાં જૂનાગઢ જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ…

1 439 440 441 442 443 1,355