Author Abhijeet Upadhyay

Breaking News
0

સાળંગપુર : હનુમાનદાદાને લાલ-પીળી ખારેકનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૮-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો હતો.

Breaking News
0

ખંભાળિયામાં મિલ્ક વાન પલ્ટી સદભાગ્યે જાનહાની અટકી

ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જાે કે, આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી. ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા…

Breaking News
0

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૨૮ કેસ નોંધાયા

ગુજરાતમાં ફરીવખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના ૨૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૮ કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા…

Breaking News
0

બાલકૃષ્ણ હવેલી ખાતે ‘રાધાકૃષ્ણ’ની મૂર્તિની પધરામણીનો દિવ્ય પ્રસંગ ભાવભેર ઉજવાયો

માતૃભૂમિ બિલખામાં રહેતા અને અમેરિકા ફિલડેલ્ફિયામાં સ્થાયી થયેલા જૈન વૈષ્ણવ પરિવાર દ્વારા અમેરિકાથી પ્લેન(કુરિયર દ્વારા) મારફત લાખોનો ખર્ચ કરી રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ મોકલવામાં આવી હતી. જેને બિલખા ખાતે આવેલ બાલકૃષ્ણ…

Breaking News
0

ખેડૂતો માટે ખુશખબર : પાંચ દિવસમાં ગમે ત્યારે વાવણી લાયક વરસાદ

સોરઠ પંથકમાં ભીમ અગિયારસની શુકનવંતી મેઘરાજાની પધરામણી બાદ છુટો છવાયો વરસાદ થતો હોવાના અહેવાલો છે. ગઈકાલ સુધીમાં જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી કેશોદમાં ૧૧ મી.મી., જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૮૧…

Breaking News
0

માંગરોળનાં મકતુપુર ગામે વીજ ધાંધીયા, ગ્રામજનોએ કચેરીએ પહોંચી હંગામો મચાવ્યો

માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે છેલ્લા કેટલાય સમયથી અસહ્ય વિજ ધાંધીયાથી ત્રસ્ત ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ હંગામો મચાવ્યો હતો. લોકોએ કચેરીની લાઈટો બંધ કરી અધિકારીઓ, કર્મચારીઓને કાળઝાળ ગરમીનો અનુભવ કરાવ્યો હતો !…

Breaking News
0

જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે અનાજ માર્કેટીંગ યાર્ડ વાળા મેઈન રોડ ઉપર મંગલધામ આશ્રમ વાળી ગલીનાં નાકે દોલતપરા નજીકથી રમેશ કાળુભાઈ ગોજીયા (આહિર) ઉ.વ.ર૯) રહે. દોલતપરા નેમીનાથનગર સોસાયટી-ર વાળાને દેશી હાથ…

Breaking News
0

મંગળવારે લાંબામાં લાંબો દિવસ : વિજ્ઞાન જાથા

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.ર૧મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ…

Breaking News
0

પેટ્રોલ-ડીઝલની અછત ? ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલનાં અછતનાં સમાચાર સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા…

Breaking News
0

દેશની પ્રથમ ખાનગી ટ્રેન થઈ શરૂ, કોઇમ્બતુરથી થઈ રવાના

દેશની પ્રથમ ખાનગી ટ્રેન ૧પ જુન મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ભારત ગોૈરવ યોજના હેઠળ શરૂ થયેલી આ ટ્રેનને કોઇમ્બુતરથી લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન ગુરૂવારે…

1 468 469 470 471 472 1,355