Author Abhijeet Upadhyay

Breaking News
0

નેત્રમ શાખાનાં પીએસઆઈ પી.એચ. મશરૂને પાંચમી વખત એવોર્ડથી સન્માનીત કરાયા

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી…

Breaking News
0

વ્યાજનાં પૈસા લઈ આફતમાં આવી ગયેલા ખેડૂત પરિવારને જૂનાગઢ પોલીસે કરી મદદ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપા જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં સેવાકીય કાર્યોની નોંધ લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા એક સર્વે અનુસાર સમગ્ર દેશમાં ટોપ સેવા સ્ટાર વિનર્સની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમનાં નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.…

Breaking News
0

સોરઠમાં વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષ ઉપર મતદારોના વિશ્વાસરૂપી વાદલડી વરસશે અને મતરૂપી સરોવર છલી જશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઈ રહી છે. ત્યારે હાલ જે રીતે સોરઠમાં વરસાદી વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ત્રીપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તેના ઉપર અત્યારથી ચર્ચાનો…

Breaking News
0

બિલખા વિસ્તારમાં આવેલ પ્રાચિન રામનાથ મંદિરનો બગીચો જંગલખાતાએ બંધ કરતા શ્રધ્ધાળુઓ ત્રાહીમામ !

બિલખાથી પાંચ કિમી દૂર જંગલ વિસ્તારની નજીક આવેલ અતિ પ્રાચિન અને ઐતિહાસીક રામનાથ મહાદેવનું મંદિર સમગ્ર ભારતવર્ષમાં પ્રચલિત છે. અને હજારો શ્રધ્ધાળુઓ અને પર્યટકો આ મંદિરનાં દર્શનાર્થે આવે છે. આ…

Breaking News
0

જૂનાગઢ જુથ ખેતી વિકાસ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ધીરૂભાઈ ગોહેલની બીન હરીફ વરણી

ભારત દેશમાં ગુજરાતની સહકારી પ્રવૃતિ આઝાદીના વખતથી ખૂબ જ આગળ પડતી અને પ્રથમ નંબરના રાજય તરીકે નામના મેળવી ખેડૂતો માટેની લોકશાહી ધોરણે સેવા કરનારી છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢની સ્થાનિક ૧૧…

Breaking News
0

જૂનાગઢમાં મોબાઇલ પરત મેળવવામાં પોલીસની સરાહનીય કામગીરી

જૂનાગઢ શહેરના નાગરીક દ્વારા ખિસ્સામાંથી પડી ગયેલ મોબાઇલ ફોન અંગે ૨-૩ માસ પહેલા એસઓજીની શાખામાં બી ડીવીઝનમાં ફરીયાદ કરી હતી, જે રાષ્ટ્ર અને માનવ સેવામાં વપરાતો ફોન હતો. આ ફરિયાદ…

Breaking News
0

ખંભાળિયા પંથકમાં પ્રતિબંધ છતાં માછીમારી કરતા ૧૩ બોટના સંચાલકો સામે એસઓજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા-જુદા દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં હાલની પરિસ્થિતિમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પોલીસે ઝડપી લઇ, આ બોટના સંચાલકો એવા વાડીનાર તથા સલાયાના મળી, કુલ તેર શખસો સામે…

Breaking News
0

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપરથી ક્રૂરતાપૂર્વક ભેંસોને લઈ જતો વાહન ચાલક ઝડપાયો

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપરથી ક્રૂરતાપૂર્વક પશુઓ(ભેંસોને) ઠાંસીને લઈ જતા એક આઈસર ટ્રકને અહીંના સેવાભાવી કાર્યકરો અને ગૌભક્તોએ અટકાવી, ગેરકાયદેસર રીતે ભેંસોનું વહન કરવા સબબ આ પશુના માલિક તથા વાહન…

Breaking News
0

ભાણવડમાં ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

ખંભાળિયા તથા ભાણવડ અને બારાડી પંથક શુદ્ધ ઘી માટે વિખ્યાત છે. પરંતુ ઘીમાં થતી ભેળસેળ જન આરોગ્ય માટે ખૂબ જ હાનિકર્તા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ અંગે કરવામાં…

1 470 471 472 473 474 1,355