આ વર્ષે જૂનાગઢનાં ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો યોજાવાનો છે ત્યારે મહેશબાપા, જી. વેગડા રણછોડ આચાર્યનાં આર્શિવાદથી ભવનાથ તળેટીમાં રવિ રાંદલ માતાજીનાં આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળાની ભજન, ભોજન, ભકિત સાથે ધામધૂમથી…
સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં તા.૨૧-૨-૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી. પાઠકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા…
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા યુવાન તથા એક બાળકના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યું નિપજયા હતા. જ્યારે અન્ય ચાર…
ખંભાળિયામાં ન્યુ દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી આશરે ચાર સદીથી વધુ પુરાણી એવી શ્રીનાથજીની હવેલી ખાતે આવતીકાલે પાટોત્સવ પ્રસંગે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંની પ્રાચીન અને પૌરાણિક…
૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રવિવારે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૩૬૦ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૨.૧૫ મીનીટના…
જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે લાલ આંખ કરી છે અને તળાવ દરવાજાના ગાર્ડનમાં બી ડિવિઝન પોલીસે ઓચિંતા ત્રાટકી પ્રેમી…
જૂનાગઢના જાહેર માર્ગો ઉપર વર્ષોથી આડેધડ વાહન પાર્કિંગની ગંભીર સમસ્યા છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં ભીડની સાથેસાથે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આથી પોલીસે જાહેર માર્ગો ઉપર આડેધડ…
ઉના શહેરી વિસ્તારમાં રહીમનગરમાં રહેતા હુસેનભાઇ મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા ત્યારે તેમને તેમના સાથે મજૂરી કરવા આવતી સોનલબેન ભુપતભાઈ તેઓને છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા અને હુસેનભાઇ તેને…