Author Abhijeet Upadhyay

Breaking News
0

આદેશનાં જયઘોષ સાથે ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ. શેરનાથ બાપુની નિશ્રામાં ‘‘અન્નક્ષેત્ર’’ની અવિરત સેવા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂ મહારાજની કૃપાથી મહંતશ્રી પૂ. શેરનાથ બાપુ દ્વારા કાયમી ધોરણે અન્નક્ષેત્ર અને સદાવ્રતની સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે અને આતિથ્ય સત્કાર અને…

Breaking News
0

ભવનાથ મંદિરે સાધુ-સંતોની બેઠક યોજાઈ : મહાશિવરાત્રી મેળાની વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ

જૂનાગઢનાં ભવનાથ તળેટી ખાતે આગામી શુક્રવારથી ગરવા ગિરનારની ગોદમાં બે વર્ષ બાદ મહાશિવારાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહિવટી તંત્રની સાથે સાથે સાધુ-સંતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારનાં ૯ વાગ્યા સુધી આ ધુમ્મસ રહયું હતું જેને લઈને રસ્તા ઉપર પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી…

Breaking News
0

વેરાવળમાં પ્રેમ સંબંધોમાં આવેલ ખટાશથી ઉશ્કેરાઇને પ્લાનીંગ સાથે પ્રેમી યુવકે યુવતી ઉપર જીવલેણ હુમલો કરેલ : પોલીસ

વેરાવળમાં એક યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ગળું કાપી હત્યા કરવાની કોશીષ કર્યાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઇ પુછપરછ હાથ ઘરતા ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપી યુવક…

Breaking News
0

વેરાવળમાં યુવતી ઉપર જીવલેણ હુમલાના વિરોધમાં ન્યાયની માંગ સાથે બ્રહ્મ સમાજની રોષભેર રેલી નિકળી

વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરીના ગળે છરી વડે ઘાતક હુમલાના મામલે બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજ સાથે જુદા જુદા સમાજના લોકો અને મોટી સંખ્યામાં બહેનોએ જાેડાઇને પીડીત દિકરીને ન્યાય…

Breaking News
0

વેરાવળના પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યે ગ્રાંટમાંથી મુકાવેલ બાંકડાઓને ભાજપના નગરસેવિકાના પતિએ નુકસાન પહોંચાડયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી

વેરાવળમાં પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન પહોંચાડવા બાબતે ધારાસભ્યએ ભાજપના નગરસેવિકાના પતિ અને પાલીકા પ્રમુખ દ્વારા નુકસાન કરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ…

Breaking News
0

શિવરાત્રી મેળાની ચાલતી તૈયારી : જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન માટે આગવી વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી મહા શિવરાત્રી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રાજી કરવાનો અવસર. એમાં પણ ગિરનારની ગોદમાં જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં સોશ્યલ મીડિયાનાં ગેરઉપયોગ અંગેનો વધુ એક કિસ્સો : પોલીસની સમજાવટથી મામલે થાળે પડયો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાનાં નેતૃત્વમાં વિકાસનાં કામો ગતીશીલ

જૂનાગઢમાં ભવનાથ ખાતે તા.૨૫-૨-૨૦૨૨થી શરૂ થઇ રહેલા મહાશિવરાત્રીના મેળા અંતર્ગત મજેવડી દરવાજે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તાત્કાલિક…

1 516 517 518 519 520 1,353