જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂ મહારાજની કૃપાથી મહંતશ્રી પૂ. શેરનાથ બાપુ દ્વારા કાયમી ધોરણે અન્નક્ષેત્ર અને સદાવ્રતની સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે અને આતિથ્ય સત્કાર અને…
જૂનાગઢનાં ભવનાથ તળેટી ખાતે આગામી શુક્રવારથી ગરવા ગિરનારની ગોદમાં બે વર્ષ બાદ મહાશિવારાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહિવટી તંત્રની સાથે સાથે સાધુ-સંતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારનાં ૯ વાગ્યા સુધી આ ધુમ્મસ રહયું હતું જેને લઈને રસ્તા ઉપર પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી…
વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરીના ગળે છરી વડે ઘાતક હુમલાના મામલે બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજ સાથે જુદા જુદા સમાજના લોકો અને મોટી સંખ્યામાં બહેનોએ જાેડાઇને પીડીત દિકરીને ન્યાય…
જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…
જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી મહા શિવરાત્રી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રાજી કરવાનો અવસર. એમાં પણ ગિરનારની ગોદમાં જૂનાગઢ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
જૂનાગઢમાં ભવનાથ ખાતે તા.૨૫-૨-૨૦૨૨થી શરૂ થઇ રહેલા મહાશિવરાત્રીના મેળા અંતર્ગત મજેવડી દરવાજે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તાત્કાલિક…