ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા માટેના આપવામાં આવેલા આદેશો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આગામી તા. રપ ફેબ્રુઆરી મહાવદ-૯નાં દિવસથી શરૂ થતાં શિવરાત્રી મેળો ઉત્સાપૂર્વક અને ભકિતભાવપૂર્વક યોજાય અને ભાવિકોને સંતોનાં દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય અને શિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક…
શ્રી દાતારેશ્વર આશ્રમ ખાતે આજે પૂ. કાશ્મીર બાપુનો ષોડસી ભંડારાનો કાર્યક્રમ તેમજ મહંત પદે નર્મદાપુરીજી માતાજીની ચાદરવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રનાં આમકુ ક્ષેત્રમાં આવેલ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં દર વર્ષે ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રરૂપી સેવા આપનારા અને આપા ગીગાનો ઓટલો ચોટીલાનાં મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આ વર્ષે પણ સાનુકુળ વાતાવરણ સર્જાયુ છે ત્યારે…
જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક-ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના…
માંગરોળમાં દિવસે દિવસે ચોરીના બનાવો સામાન્ય બનતા જાય છે. શહેર તેમજ વાડી વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે પીરમૂસા રોડ ઉપર બહાર પડેલી એક પ્યાગો…
ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડતાં આંગણવાડીથી લઈ ધો. ૧ર સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય અને જીલ્લાની ૯ તાલુકાઓની સરકારી, ખાનગી અને…
માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રીગાયત્રી માતાજીના મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ મહાયજ્ઞનું મુખ્ય હેતુ કોરોના મહામારી દરમ્યાન મૃત્યું થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને…
વ્યક્તિગત સમસ્યા માટે સદ્ અનુભવ, બે માટે સદ્ ગ્રંથ અને ત્રણ વચ્ચેની સમસ્યાનું સમાધાન સદ્ ગુરૂ કરે છે. જીવને જ્યારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય. રામકથા વિષયવિલાસ નહિ,…