Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા બાદ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સીલ : દર્દીઓમાં રોષ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા માટેના આપવામાં આવેલા આદેશો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…

Breaking News
0

ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ધમધમતા જુગારના અખાડા ઉપર દરોડો

ખંભાળિયા પંથકમાં ગતરાત્રે પોલીસ દ્વારા જુગારના ધમધમતા અખાડા ઉપર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગારની મોજ માણી રહેલા છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રનાં પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીની રાહબરી હેઠળ શિવરાત્રી મેળાની ઉત્સાહથી ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આગામી તા. રપ ફેબ્રુઆરી મહાવદ-૯નાં દિવસથી શરૂ થતાં શિવરાત્રી મેળો ઉત્સાપૂર્વક અને ભકિતભાવપૂર્વક યોજાય અને ભાવિકોને સંતોનાં દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય અને શિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક…

Breaking News
0

શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ભવનાથ ખાતે પૂ. કાશ્મીરીબાપુનો ષોડસી ભંડારો : મહંતપદે શ્રી નર્મદાપુરીજી માતાજીની ચાદરવીધી સંપન્ન

શ્રી દાતારેશ્વર આશ્રમ ખાતે આજે પૂ. કાશ્મીર બાપુનો ષોડસી ભંડારાનો કાર્યક્રમ તેમજ મહંત પદે નર્મદાપુરીજી માતાજીની ચાદરવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રનાં આમકુ ક્ષેત્રમાં આવેલ…

Breaking News
0

ભજન, ભોજન અને ભકિતનાં ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનાં મેળામાં ‘આપા ગીગાનાં ઓટલા’નું અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લું મુકાશે : પૂ. નરેન્દ્રબાપુ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં દર વર્ષે ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રરૂપી સેવા આપનારા અને આપા ગીગાનો ઓટલો ચોટીલાનાં મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આ વર્ષે પણ સાનુકુળ વાતાવરણ સર્જાયુ છે ત્યારે…

Breaking News
0

શિવરાત્રી મેળાની પુરજાેશથી તૈયારી : સલામતી અને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક-ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

માંગરોળના પીરમૂસા રોડ ઉપરથી તસ્કરો પ્યાગો રીક્ષા ચોરી ગયા

માંગરોળમાં દિવસે દિવસે ચોરીના બનાવો સામાન્ય બનતા જાય છે.  શહેર તેમજ વાડી વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે પીરમૂસા રોડ ઉપર બહાર પડેલી એક પ્યાગો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની મોટાભાગની શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું આર.એસ. ઉપાધ્યાય

ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડતાં આંગણવાડીથી લઈ ધો. ૧ર સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય અને જીલ્લાની ૯ તાલુકાઓની સરકારી, ખાનગી અને…

Breaking News
0

માંગરોળમાં મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રીગાયત્રી માતાજીના મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ મહાયજ્ઞનું મુખ્ય હેતુ કોરોના મહામારી દરમ્યાન મૃત્યું થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને…

Breaking News
0

જીવને જયારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય : મોરારીબાપુ

વ્યક્તિગત સમસ્યા માટે સદ્‌ અનુભવ, બે માટે સદ્‌ ગ્રંથ અને ત્રણ વચ્ચેની સમસ્યાનું સમાધાન સદ્‌ ગુરૂ કરે છે. જીવને જ્યારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય. રામકથા વિષયવિલાસ નહિ,…

1 517 518 519 520 521 1,353