ગુજરાત રાજય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના…
જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…
જૂનાગઢમાં આવેલ સુપ્રસીધ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંત શ્રી હરીગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ તથા અન્ય સંતો સાથે મળીને રૂદ્રાભીષેક, બીલીપત્ર, પુષ્પ તથા ૫૧ કીલો ફ્રુટનો પ્રસાદ ચડાવી ભવનાથ દાદાના…
કોડીનાર કોળી સેના અને ભીમસેના તેમજ ભીમ આર્મી અને સામાજીક કાર્યકરો દ્વારા રાજકોટમાં ભરતભાઇ સોસા ઉપર રાજકીય ષડયંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…
સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી…
ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છેવાડાના મનાતા અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સેક્ટર વિભાગના અધીકારી તરીકે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ સન્માનિત ડીવાયએસપી કેતન પી. પારેખની નિમણૂક કરવામાં…
ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દિકરી ઉપર જે હિચકારો હુમલો થયો તેનાં અનુસંધાને દીકરીને રક્ષણ તેમજ ન્યાય મળે તે માટે તા.૨૩-૨-૨૨, બુધવારનાં રોજ બપોરે ૧૨ કલાકે કલેક્ટર, જૂનાગઢને આવેદનપત્ર…
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેમને બહાર લાવવાનું કામ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત કેશોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે ચિત્ર…