Author Abhijeet Upadhyay

Breaking News
0

રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત રાજય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના…

Breaking News
0

શિવરાત્રી મેળામાં શાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે સલામતીનાં પગલા લેવાયા

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…

Breaking News
0

ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો

જૂનાગઢમાં આવેલ સુપ્રસીધ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંત શ્રી હરીગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ તથા અન્ય સંતો સાથે મળીને રૂદ્રાભીષેક, બીલીપત્ર, પુષ્પ તથા ૫૧ કીલો ફ્રુટનો પ્રસાદ ચડાવી ભવનાથ દાદાના…

Breaking News
0

જૂનાગઢમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડી કરતી ઘાંટવડની નામચીન ગેંગના ૬ સાગરીતોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમ્યાન રેકી કરી બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કરનારી ગેંગ ઝડપાઈ છે. ગીર સોમનાથ જિલ્લાની કુખ્યાત ઘાંટવડ ગેંગના ૬ સાગરીતોને જૂનાગઢ એલસીબીની ટીમે બાતમીના આધારે…

Breaking News
0

કોડીનાર ભીમસેના-કોળી સેના દ્વારા ભરત સોસા વિરૂધ્ધ રાજકીય ષડ્યંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવાયું

કોડીનાર કોળી સેના અને ભીમસેના તેમજ ભીમ આર્મી અને સામાજીક કાર્યકરો દ્વારા રાજકોટમાં ભરતભાઇ સોસા ઉપર રાજકીય ષડયંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…

Breaking News
0

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર તમાકુનું વાવેતર

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ વિભાગના મરીન અધિકારીની મહત્વની જવાબદારી ડીવાયએસપી કેતન પારેખને સોંપાઈ

ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છેવાડાના મનાતા અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સેક્ટર વિભાગના અધીકારી તરીકે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ સન્માનિત ડીવાયએસપી કેતન પી. પારેખની નિમણૂક કરવામાં…

Breaking News
0

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા ભોજન સામગ્રીનું વિતરણ

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સ્વ. બંસરીબેન રોહિતભાઈ ઠાકર વેસ્ટ આફિકા બેનિન દેશ કોતનું ગામે મેઘનાબેન રોહિતભાઈ ઠાકરના આર્થિક સહયોગથી આર્થિક રીતે…

Breaking News
0

વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દીકરી ઉપર થયેલ હુમલાને જૂનાગઢ બ્રહ્મ સમાજનાં અગ્રણીઓએ વખોડી કાઢી આવેદનપત્ર અપાયું

ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દિકરી ઉપર જે હિચકારો હુમલો થયો તેનાં અનુસંધાને દીકરીને રક્ષણ તેમજ ન્યાય મળે તે માટે તા.૨૩-૨-૨૨, બુધવારનાં રોજ બપોરે ૧૨ કલાકે કલેક્ટર, જૂનાગઢને આવેદનપત્ર…

Breaking News
0

કેશોદ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સીટી અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેમને બહાર લાવવાનું કામ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત કેશોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે ચિત્ર…

1 515 516 517 518 519 1,353