ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતેના સ્વામી નારાયણ ગુરૂકુળમાં જિલ્લાકક્ષાના કલામહાકુંભનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનાર આ કલા મહાકુંભમાં કલા, સાહિત્ય, અને સંસ્કૃતિ વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓમાં ૩૦૦૦ જેટલા…
જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થતાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રમાં હરીહરની હાંકલ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રવિરાંદલ સેવાધામ ખાતે સ્વ. મહંતશ્રી…
વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મુદે હાઇકોર્ટની ફટકાર બાદ ૩૭ જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા નગરપાલીકાએ નોટીસો મોકલી કાર્યવાહી શરૂ કરી છે. એવા સમયે એક તરફ સામાજીક કાર્યકરે નગરપાલીકાની કાર્યવાહી બાદ…
સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં હ૨ાજીમાં જણસીઓનાં ભાવમાં મગફળી-૧૦૨૫ થી ૧૨૫૦, બાજરો-૩૮૦ થી ૪૩૫, ઘઉ-૩૮૦ થી ૪૧૦, ૨ાય-૯૯૦ થી ૧૧૬૦, તલ સફેદ-૧૪૦૦ થી ૧૮૫૦, જુવા૨-૪૨૫ થી ૫૫૦, સોયાબીન-૧૧૬૦ થી ૧૨૭૫,…
મહા શિવરાત્રી મેળાને લઇ જૂનાગઢ એસટી દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવૈયાએ જણાવ્યું હતું કે, મેળાનો પ્રારંભ થતા શુક્રવારથી બસ સ્ટેશન…
જૂનાગઢનાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આજે મહાવદ-૯ના દિવસે શિવરાત્રીના મેળાનો ભક્તિભાવપુર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેવાધી દેવ ભવનાથ મહાદેવને સવારે ધ્વજારોહણ સાથે શિવરાત્રીનો મેળો વિધીવત રીતે શરૂ થયો હતો. અને હર..હર..…
સમગ્ર વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મીક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસ સુધી દિવ્ય અને ભવ્ય ધર્મોત્સવ યોજાય રહયો છે. પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુની સાધના સ્થલી શ્રી…