Author Abhijeet Upadhyay

Breaking News
0

ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા જવાહરભાઈ ચાવડાના સૌજન્યથી ફ્રી નિદાન કેમ્પ યોજાયા

ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ…

Breaking News
0

સોમનાથમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ : ૩૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે

ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતેના સ્વામી નારાયણ ગુરૂકુળમાં જિલ્લાકક્ષાના કલામહાકુંભનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનાર આ કલા મહાકુંભમાં કલા, સાહિત્ય, અને સંસ્કૃતિ વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓમાં ૩૦૦૦ જેટલા…

Breaking News
0

જૂનાગઢનાં હર હર ગંગે અન્નક્ષેત્રનો પ્રારંભ

જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થતાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રમાં હરીહરની હાંકલ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રવિરાંદલ સેવાધામ ખાતે સ્વ. મહંતશ્રી…

Breaking News
0

વેરાવળમાં ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલીકા તંત્રની નિતી એકને ખોળ એકને ગોળની હોવાનો સત્તાધારી ભાજપના જ નગરસેવકનો આક્ષેપ

વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મુદે હાઇકોર્ટની ફટકાર બાદ ૩૭ જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા નગરપાલીકાએ નોટીસો મોકલી કાર્યવાહી શરૂ કરી છે. એવા સમયે એક તરફ સામાજીક કાર્યકરે નગરપાલીકાની કાર્યવાહી બાદ…

Breaking News
0

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ : ૭૫૬ છાત્રોને ડિગ્રી એનાયત કરાશે

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ૭૫૬ જેટલા છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકાઓમાંથી બાંધકામના સ્થળોએ કિંમતી લોખંડની પ્લેટો ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં એકાદ માસથી બાંધકામમાં ઉપયોગ થતી સેન્ટીંગની લોખંડની પ્લેટો ચોરીના કિસ્સા વધ્યા હોવા અંગે રજુઆતોના આધારે એલસીબીએ ચાર શખ્સોને ચોરી કરેલ પોણા ત્રણ લાખની કિંમતની ૨૭૦…

Breaking News
0

સુત્રાપાડા એ.પી.એમ.સી.નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિઝન શરૂ થતા ઘઉં, ધાણા અને ચણાની શરૂ થયેલ આવકો

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં હ૨ાજીમાં જણસીઓનાં ભાવમાં મગફળી-૧૦૨૫ થી ૧૨૫૦, બાજરો-૩૮૦ થી ૪૩૫, ઘઉ-૩૮૦ થી ૪૧૦, ૨ાય-૯૯૦ થી ૧૧૬૦, તલ સફેદ-૧૪૦૦ થી ૧૮૫૦, જુવા૨-૪૨૫ થી ૫૫૦, સોયાબીન-૧૧૬૦ થી ૧૨૭૫,…

Breaking News
0

ભવનાથ ખાતે શરૂ થયેલા મહા શિવરાત્રી મેળા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો શરૂ કરાઈ

મહા શિવરાત્રી મેળાને લઇ જૂનાગઢ એસટી દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવૈયાએ જણાવ્યું હતું કે, મેળાનો પ્રારંભ થતા શુક્રવારથી બસ સ્ટેશન…

Breaking News
0

હર..હર.. મહાદેવ હર..ના નાદ સાથે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો શુભારંભ

જૂનાગઢનાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આજે મહાવદ-૯ના દિવસે શિવરાત્રીના મેળાનો ભક્તિભાવપુર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેવાધી દેવ ભવનાથ મહાદેવને સવારે ધ્વજારોહણ સાથે શિવરાત્રીનો મેળો વિધીવત રીતે શરૂ થયો હતો. અને હર..હર..…

Breaking News
0

ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસીય ઉત્સવનો શુભારંભ

સમગ્ર વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મીક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસ સુધી દિવ્ય અને ભવ્ય ધર્મોત્સવ યોજાય રહયો છે. પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુની સાધના સ્થલી શ્રી…

1 513 514 515 516 517 1,353