Author Abhijeet Upadhyay

Breaking News
0

ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે શિવરાત્રી મેળામાં પ્રસાદ લેતા હજારો ભાવિકો

પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપીયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની ગોદમાં…

Breaking News
0

પોલીસની સમયસરની મદદથી મહાશિવરાત્રીનાં મેળામાં વિખુટી પડી ગયેલ દીકરીનું પરિવાર સાથે મિલન

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં એક ૮ વર્ષની દીકરી તેમનાં પરીવારજનોથી વિખુટી પડી ગઈ હતી. જેથી તેમનો પરિવાર વ્યાકુળ થઈ ગયો હતો. જેની જાણ જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને થતા તુરંત જ ભવનાથ…

Breaking News
0

દ્વારકાધીશ ભગવાનને ભકતે ચાંદીની સામગ્રી ધરી

આજે એકાદશી હોવાથી આજનો દિવસ દાન કરવા માટે પવિત્ર દિવસ ગણાય છે. આજના દિવસે લોકો પોતાની શક્તિ-ભક્તિ મુજબ દાન કરતા હોય છે. એ જ રીતે ભગવાન દ્વારકાધીશના ભક્તે દ્વારકા મંદિરમાં…

Breaking News
0

શિવરાત્રી મેળાનો આજે બીજાે દિવસ  : ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને ગઈકાલે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો હતો. આજે મેળાનો બીજાે દિવસ છે અને ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. શનિ-રવિ…

Breaking News
0

જૂનાગઢમાં વાડીની ઓરડીમાં ઘુસી ગયેલ દીપડાને રેસ્કયુ કરી પકડી લીધો

જૂનાગઢના ફાર્મ હાઉસમાં દીપડો ઘુસી ગયો હતો. ખલીલપુર અને ખામધોળ ચોકડી વચ્ચે બાયપાસ રોડ ઉપર બની ઘટના અચાનક દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતા ફફડાટ વ્યાપી ગયો હતો. ફાર્મ હાઉસના…

Breaking News
0

જૂનાગઢમાંથી ગુમ થયેલ પર્સ પરત અપાવતી એ ડીવીઝન પોલીસ

જૂનાગઢનાં અમીબેન હસમુખભાઈ નથવાણીએ પંચહાટડી ચોકમાં ખરીદી કરવા ગયેલ ત્યારે તેની પાસે રહેલ પર્સમાં સોનાનુ મંગલસુત્ર ચાર તોલાનું તથા ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. ૩પ૦૦ મળી કુલ રૂા. ૧૮પ૦૦૦નો મુદામાલની…

Breaking News
0

શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિત્તે તા. ર૬-ર-રરનાં રોજ કેસુડાના ફુલનો દિવ્ય શણગાર તથા ધાણી, ખજૂર, ડાળીયાનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવેલ હતો તેમજ મંદિરનાં…

Breaking News
0

શિવરાત્રી મેળામાં સંતવાણીમાં ભજનની સરવાણી

જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં યોજાઈ રહેલો મહાશિવરાત્રીનો મેળો ધીમે ધીમે જમાવટ કરી રહયો છે. ભજન, ભોજન અને ભકિત સાથે સંતવાણીનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે સંતવાણીમાં સુપ્રસિધ્ધ ભજનીક ભાવનગરનાં માયાબેન દુધરેજીયા…

Breaking News
0

જૂનાગઢ એસઓજી પીઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.એમ. ગોહીલ

જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગૃપનાં પીઆઈ તરીકે એમ.એમ.  ગોહીલએ ચાર્જ સંભાળ્યો છે. એમ.એમ. ગોહીલ અગાઉ કેશોદ અને જૂનાગઢ પ્રોબેશ્નર પીઆઈ તરીકે ફરજ બજાવેલ અને  પ્રોબેશ્નર પીરીયડ પુરો થતાં એસપી રવિ તેજા…

Breaking News
0

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા અને ૨૦૧૮ના એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ પદક મેળવનાર સરિતા ગાયકવાડે ગીર સોમનાથ જિલ્લાની મુલાકત લીધી હતી. સરિતા ગાયકવાડે કાડીનાર ખાતેની સોમનાથ એકેડમી અને…

1 512 513 514 515 516 1,353