મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દુર દુરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવિ સંસ્થાઓ અને લોકો દ્વારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. શિવરાત્રીના દિવસ દરમ્યાન એક લાખથી…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરમાંધામ-શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મહાશિવરાત્રી નિમિતે તા.૧-૩-ર૦રરને મંગળવારનાં રોજ રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તથા નિલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રે ૧૦ થી ૧ર વાગ્યે સંતો દ્વારા…
શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજીને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા રૂદ્રાક્ષનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી. #saurashtrabhoomi…
શીલના શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે જર્જરીત થયેલ સંત નિવાસના નવા બાંધકામ માટે મહાશિવરાત્રીના પાવન દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન(ગુજરાત પ્રદેશ) માંગરોળ સંસ્થા દ્વારા રૂા.૧૫૧,૦૦૦/-નો ચેક રવિન્દ્રદાસ બાપુને અર્પણ કરવામાં…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) કે જેઓ દેવસીભાઈ નંદાણિયા(ફુડ એન્ડ ડ્રગ ઈસ્પેક્ટર)ના કાકી થાય છે. તેમજ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય છે.…
મહાશિવરાત્રીનાં પાવન પર્વે દ્વારકાનાં શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતો. અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવિકોની કતારો જાેવા મળેલ હતી. આ તકે યોજાયેલ લોક મેળાની મોજ…