Author Abhijeet Upadhyay

Breaking News
0

શિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ધમધમતા થયા, બપોર સુધીમાં અડધા લાખ ભાવિકોએ ફરાળ-પ્રસાદીનો લાભ લીધો

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દુર દુરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવિ સંસ્થાઓ અને લોકો દ્વારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. શિવરાત્રીના દિવસ દરમ્યાન એક લાખથી…

Breaking News
0

મહાશિવરાત્રીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરમાંધામ-શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મહાશિવરાત્રી નિમિતે તા.૧-૩-ર૦રરને મંગળવારનાં રોજ રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તથા નિલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રે ૧૦ થી ૧ર વાગ્યે સંતો દ્વારા…

Breaking News
0

ઉના : ગુરૂકુલ દ્રોણેશ્વર ખાતે શિવરાત્રીની ઉજવણી

શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજીને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા રૂદ્રાક્ષનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી. #saurashtrabhoomi…

Breaking News
0

ઉના : મહેતા હોસ્પિટલ ખાતે ૪૬૫ દર્દીએ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં લાભ લીધો

કોડીનાર તાલુકાના કાજ ગામ આયુષ્ય હોસ્પિટલનો સ્ટાફ ડો. હર્ષ વાઘે(આંખના સ્પેશ્યલ), ડો. હાર્દિક ચારણીયા(કાન, નાક, ગળામાં સ્પેશિયલ), જૂનાગઢથી આવેલ ડો. દિવ્યરાજ બુદ્ધભટી, ડો. ભૂમિ બુધ્ધભટી (બોલવા તથા સાંભળવામાં પડતી તકલીફના…

Breaking News
0

શીલનાં મોૈની આશ્રમમાં સંત નિવાસનાં બાંધકામ માટે માંગરોળની સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા રૂા.૧,પ૧,૦૦૦નું અનુદાન અપાયું

શીલના શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે જર્જરીત થયેલ સંત નિવાસના નવા બાંધકામ માટે મહાશિવરાત્રીના પાવન દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન(ગુજરાત પ્રદેશ) માંગરોળ સંસ્થા દ્વારા રૂા.૧૫૧,૦૦૦/-નો ચેક રવિન્દ્રદાસ બાપુને અર્પણ કરવામાં…

Breaking News
0

માંગરોળ તાલુકાના આરેણા ગામે રક્તદાન કેમ્પ અને આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ તાલુકાના આરેણા ગામે તા.૨૭-૨-૨૦૨૨ રવિવારના રોજ આરેણા હાઈસ્કૂલ ખાતે શિવમ ચક્ષુદાન આરેણા, માં ગૌ સેવકો આરેણા તેમજ સ્વ. એસ.આર. નંદાણિયા હાઈસ્કૂલના સહકારથી તેમજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આયોજિત રક્તદાન શિબિરનું…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) કે જેઓ દેવસીભાઈ નંદાણિયા(ફુડ એન્ડ ડ્રગ ઈસ્પેક્ટર)ના કાકી થાય છે. તેમજ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય છે.…

Breaking News
0

માંગરોળ ખાતે પંચદિવસીય શિવ ઉત્સવનું ભવ્ય આયોજન

માંગરોળ બ્રહ્માકુમારી સંકુલ “જ્ઞાનવિણા” ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં પંચદિવસીય શિવ ઉત્સવ તથા બાર જ્યોતિલિંગની દિવ્ય પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન ખારવા સમાજ પટેલ પરષોતમભાઇ ખોરાવા નગરશ્રેષ્ઠી મેરામણભાઇ યાદવના શુભહસ્તે કરાયેલ હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી…

Breaking News
0

અજીત એડવર્ટાઈઝનાં સંચાલકનાં માતુશ્રીનું દુઃખદ નિધન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા શ્રધ્ધાંજલી

ગુજરાતની અગ્રણી એડવર્ટાઈઝ એજન્સી અજીત એડ. એજન્સીનાં સંચાલક અજીતભાઈ રમણલાલ શાહનાં માતુશ્રી કાંતાબેન રમણલાલ શાહ (ઉ.વ. ૯ર)નું તા. ર૮-ર-રર સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં પરીવારજનોમાં દુઃખની લાગણી…

Breaking News
0

દ્વારકાનાં ભડકેશ્વર મહાદેવ મંદિરે શિવભકતો ઉમટયા

મહાશિવરાત્રીનાં પાવન પર્વે દ્વારકાનાં શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતો. અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવિકોની કતારો જાેવા મળેલ હતી. આ તકે યોજાયેલ લોક મેળાની મોજ…

1 510 511 512 513 514 1,353