યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ “મિશન ગંગા” અંતર્ગત યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકો અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે…
જૂનાગઢ ખાતે આપા ગીગાનો ઓટોલોના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભાવિકો માટે જાહેર અન્નક્ષેત્ર ખૂલ્લું મુકવામાં આવ્યું હતું અને જૂનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. ત્યારે…
ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી…
ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અ.સૌ. માધવી બેટીજી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ…
શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઈ મુકામે શિવરાત્રીના દિવસે સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું જેમાં દુધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન મહાશિવરાત્રીનો…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રીનાં મહામેળાનાં અંતિમ દિવસે ગઈકાલે સવારથી જ ભારે ટ્રાફીક રહયો હતો. દૂર દૂરથી ભાવિકો શિવરાત્રીના પાવનકારી પર્વે સંતોનાં દિવ્ય દર્શન માટે પધાર્યા હતા…
પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ…
ગઈકાલે સવારે મહાદેવને પારંપરિક પદ્યનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી અને સવારે ચાર કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ…