Author Abhijeet Upadhyay

Breaking News
0

યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની દીકરી પરત ફરતા પરિવારજનો સાથે સુખદ મિલન થયું

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ “મિશન ગંગા” અંતર્ગત યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકો અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો પુર્ણ કરી સતાધાર ધામ આપાગીગાની જગ્યાએ દર્શન કરતા મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ

જૂનાગઢ ખાતે આપા ગીગાનો ઓટોલોના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભાવિકો માટે જાહેર અન્નક્ષેત્ર ખૂલ્લું મુકવામાં આવ્યું હતું અને જૂનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. ત્યારે…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગુજરાતી ‘મુટ કોર્ટ સ્પર્ધા’ જૂનાગઢ લો કોલેજમાં યોજાઈ

જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ‘ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ તેમજ માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે યોજાયેલી મુટકોર્ટ સ્પર્ધામાં…

Breaking News
0

ખંભાળિયામાં મધરાત્રે બેકાબુ બનેલી કારનો અકસ્માત : પાંચ ઘવાયા

ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી…

Breaking News
0

ઉના શહેરમાં ગોવર્ધન નાથ હવેલી ખાતે વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો

ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અ.સૌ. માધવી બેટીજી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ…

Breaking News
0

કાવી-ક્ંબોઈના સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો

શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઈ મુકામે શિવરાત્રીના દિવસે સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું જેમાં દુધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન મહાશિવરાત્રીનો…

Breaking News
0

ઝાંઝેશ્રી સિંચાઈ યોજનામાં ગામડાને જાેડવા સાંસદ સમક્ષ રજુઆત

જીલ્લા ભાજપનાં મંત્રી અને યાર્ડનાં ડીરેકટર નરેન્દ્રભાઈ કોટીલાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખીતમાં રજુઆત કરી જણાવેલ છે કે મહુડા, મહુડી, છેલણકા, ભુતડી, ઢેબર, દેસાઈવડાળા, કુબા-રાવણી, સુખપુર, લેરીયા વિગેરે ગામોનો ઝાંઝેશ્રી સિંચાઈ…

Breaking News
0

ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે  સંતોનું મૃગી કુંડમાં શાહી સ્નાન, ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળો સંપન્ન

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રીનાં મહામેળાનાં અંતિમ દિવસે ગઈકાલે સવારથી જ ભારે ટ્રાફીક રહયો હતો. દૂર દૂરથી ભાવિકો શિવરાત્રીના પાવનકારી પર્વે સંતોનાં દિવ્ય દર્શન માટે પધાર્યા હતા…

Breaking News
0

ગીરનારની પવિત્ર ભૂમિમાં રામવાડી-૧ ખાતે અદભુત જ્યોતિ સ્વરૂપ પારાનું શિવલીંગ

પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ…

Breaking News
0

મહાશિવરાત્રીના દિવસે સાંજ સુધીમાં અડધો લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

ગઈકાલે સવારે મહાદેવને પારંપરિક પદ્યનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી અને સવારે ચાર કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ…

1 509 510 511 512 513 1,353