જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો આવેલ હોય તેમજ આ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેલા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ…
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ગોઠવવામાં આવેલ બંદોબસ્તમાં ચાલુ સાલે પણ દર વખતની જેમ જૂનાગઢ જિલ્લાના મહા શિવરાત્રી બંદોબસ્તમાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ…
જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની ફાગણ સુદ ૭ને સોમવારે ૩રમી પુણ્યતિથીની ઉજવણી કરાશે. આ અંગે વર્તમાન મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, પટેલ બાપુની પુણ્યતિથીની ભારે આસ્થા સાથે…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના બે ગાઢ મિત્રો ઐયુબ અને રવિ બુધવારે સાંજે બાઈક ઉપર આરેણાથી હુસેનાબાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલ બોઘી સાથે…
ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે ઘણા સમયથી લોકમાંગને ધ્યાને લઇ સાંસદ રાજેશભાઈ ચુડાસમા પ્રયાસો કરી રહેલ જેને સફળતા મળી છે. આગામી તા.૧૨ માર્ચના રોજ…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં સચીવ પ્રવિણ લહેરીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે સોમનાથ ગીતા મંદિરથી કાજલી પાસે આવેલા હિરણ નદીના પુલ સુધી રીવરફ્રન્ટ બનશે. વોક-વે સમા આ રીવરફ્રન્ટને…
સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિને ભાવિકોની ગીર્દી વચ્ચે વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા એક પરીવારનું રોકડ રકમ સાથેનું પર્સ પડી ગયેલ તે પોલીસે તાત્કાલીક તપાસ કરી પરત કરતા પરીવારજનોના આંખમાંથી હર્ષના આંસુ…
ગીર સોમનાથ જીલ્લાના ૬ અને પાડોશી જીલ્લાના બે તાલુકાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે વેરાવળમાં કાર્યરત જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલમાં આવે છે. જેને ધ્યાને લઇ સિવીલમાં જર્મન ટેકનોલોજીનું અતિઆધુનિક…
ગીર સોમનાથના વડા મથક વેરાવળ ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહ અંતર્ગત માતૃ શક્તિ સન્માન કાર્યક્રમ નિમિતે જન સેવા સમાજ વેરાવળ ખાતે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોનું સન્માન કરાયું હતું.…