વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ તિર્થનાં પવિત્ર ત્રિવેણી સંગમ તટે આવેલ સ્મશાનગૃહ, મહાકાલી મંદિરે ગિરનાર ભવનાથ મહાશિવરાત્રી મેળો કરવા આવેલ સંતો-મહંતોની પરંપરાગત પધરામણી થતાં મીની કુંભમેળા જેવા પાવનકારી દ્રશ્યો સર્જાયા હતાં. મહાકાલી…
તારીખ ૮ માર્ચના રોજ વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૬ માર્ચ રવિવારના રોજ હોલી-ડે એડવેન્ચર સંસ્થા દ્વારા મહિલા માટે જૂનાગઢ ભવનાથ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું મકાન સસ્તા ભાવે મેળવી લેવાના ઈરાદે આ વિસ્તારમાં રહેતા એક શખ્સે છરીના ઘા ઝીકી આ વૃદ્ધની ર્નિમમ હત્યા કર્યાનો બનાવ સામે…
સારૂ કાર્ય કોઇપણ કરતાં હોય તેમને બિરદાવ્યા વગર કેમ રહી શકીએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માને પણ આવું જ એક કાર્ય ધ્યાને આવ્યું છે અને જૂનાગઢમાં એક…
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર-નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ…