સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢનાં સર્વાંગી વિકાસ માટે અંબીકાનગર જનરલ પંચાયતની વાડીમાં પંચાયતના પ્રમુખ વિરભાન નિર્ભયદાસ આહુજાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી. જેમાં તમામ હોદેદારો/સલાહકાર સમીતીનાં સભ્યો/કારોબારી સભ્યો તેમજ રીયાસત…
બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજેતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના…
માંગરોળના મૌલાના અ. કાદીર ઉદયાની સરપરસ્તીમાં ચાલતા છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રોગ્રામમાં મદ્રેસાની તાલિબાતએ નાત, નઝમ, તકરીરો અને નાટકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ…
રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખો તથા રાજગોર સમાજનાં યુવા અગ્રણીઓ તેમજ રાજગોર બ્રાહ્મણ યુથ કલબનાં ચેરમેન બંકીમભાઈ મહેતા તથા પ્રમુખ સંજયભાઈ દવેએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં…
વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી મુદે ભાજપના સભ્યે નગરપાલીકાની નિતી સામે સવાલો ઉઠાવ્યા હતા. બાદ હવે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય અને નગરસેવકોએ નગરપાલીકા સામે ગંભીર આક્ષેપો કરતા…
જૂનાગઢ ગીરીવર ગીરનારની ગોદમાં આવેલું દુનિયાભરનાં આસ્થાનું કેન્દ્ર અને ભક્તકવિ નરસિંહ મહેતાનાં ઇષ્ટદેવ ભગવાન દામોદરરાયજી મંદિર અને દામોદરકુંડ ખાતે ભગવાન દામોદરરાયજીને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં વસતા ગીરનારા બ્રાહ્મણ…
જૂનાગઢમાં અંબિકા ચોક ખાતેની મંડળના હોલમાં મહિલા દિવસ અંતર્ગત મહિલાની પોતામાં રહેલી સુષક્ત શક્તિઓ બહાર લાવવા માટે જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ દ્વારા માર્ગદર્શન આપવા માટે જૂનાગઢમાં એક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું.…
સિંબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ-ઉના દ્વારા શ્રી હરિભાઈ જીભાઈ વિદ્યાર્થી ગૃહ ઉન્નતનગર “હેમેન્દ્રબાગ-ઉના” ના રંગમંચ ઉપર વિચારગોષ્ઠી, મ્યૂઝિકમેડલી અને સમ્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ત્રી સશક્તિકરણના ભાગ…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં કાર્યાલય ખાતે સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ત્યારે મિડીયા વિભાગનાં સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ પંડ્યા અને જીતુભાઈ ઠકરાર દ્વારા તેમને આવકાર્યા…