Author Abhijeet Upadhyay

Breaking News
0

સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢની યુવા સમીતીની રચના

સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢનાં સર્વાંગી વિકાસ માટે અંબીકાનગર જનરલ પંચાયતની વાડીમાં પંચાયતના પ્રમુખ વિરભાન નિર્ભયદાસ આહુજાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી. જેમાં તમામ હોદેદારો/સલાહકાર સમીતીનાં સભ્યો/કારોબારી સભ્યો તેમજ રીયાસત…

Breaking News
0

યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદનારૂપે  રૂપિયા સવા કરોડની મદદ મોકલતા મોરારિબાપુ 

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજેતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના…

Breaking News
0

માંગરોળ જામિઅહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક જલસો ઉજવાયો

માંગરોળના મૌલાના અ. કાદીર ઉદયાની સરપરસ્તીમાં ચાલતા છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રોગ્રામમાં મદ્રેસાની તાલિબાતએ નાત, નઝમ, તકરીરો અને નાટકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ…

Breaking News
0

કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસેન (રદી.)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ – મુસ્લિમોની એકતા રેલી નીકળી

કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન રદી.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે  કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદારો.ભા.ટ્રસ્ટ…

Breaking News
0

મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લેતા રાજગોર સમાજનાં અગ્રણીઓ

રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખો તથા રાજગોર સમાજનાં યુવા અગ્રણીઓ તેમજ રાજગોર બ્રાહ્મણ યુથ કલબનાં ચેરમેન બંકીમભાઈ મહેતા તથા પ્રમુખ સંજયભાઈ દવેએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં…

Breaking News
0

વેરાવળ-પાટણમાં ગેરકાયદે બાંધકામો ખડકતા બિલ્ડરોને નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસરનું પરોક્ષ પ્રોત્સાહન ?

વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી મુદે ભાજપના સભ્યે નગરપાલીકાની નિતી સામે સવાલો ઉઠાવ્યા હતા. બાદ હવે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય અને નગરસેવકોએ નગરપાલીકા સામે ગંભીર આક્ષેપો કરતા…

Breaking News
0

ભગવાન દામોદરરાયજીને છપ્પન ભોગ ધરાયો : ભાવિકોએ લીધો દર્શનનો લાભ

જૂનાગઢ ગીરીવર ગીરનારની ગોદમાં આવેલું દુનિયાભરનાં આસ્થાનું કેન્દ્ર અને ભક્તકવિ નરસિંહ મહેતાનાં ઇષ્ટદેવ ભગવાન દામોદરરાયજી મંદિર અને દામોદરકુંડ ખાતે ભગવાન દામોદરરાયજીને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં વસતા ગીરનારા બ્રાહ્મણ…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૧૫૦ વિધવા બહેનો, ત્યક્તા તથા આર્થિક રીતે નબળા કુટુંબોને રાશન કીટનું વિતરણ

જૂનાગઢમાં અંબિકા ચોક ખાતેની મંડળના હોલમાં મહિલા દિવસ અંતર્ગત મહિલાની પોતામાં રહેલી સુષક્ત શક્તિઓ બહાર લાવવા માટે જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ દ્વારા માર્ગદર્શન આપવા માટે જૂનાગઢમાં એક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું.…

Breaking News
0

સિંબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ધૂમધામથી ઊજવણી

સિંબર સમવાય ઔદિચ્ય  બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ-ઉના દ્વારા શ્રી હરિભાઈ જીભાઈ વિદ્યાર્થી ગૃહ ઉન્નતનગર “હેમેન્દ્રબાગ-ઉના” ના  રંગમંચ ઉપર વિચારગોષ્ઠી, મ્યૂઝિકમેડલી અને સમ્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ત્રી સશક્તિકરણના ભાગ…

Breaking News
0

સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર જગદિશભાઈ પટેલે શહેર ભાજપ કાર્યાલય જૂનાગઢની લીધી મુલાકાત

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં કાર્યાલય ખાતે સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ત્યારે મિડીયા વિભાગનાં સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ પંડ્યા અને જીતુભાઈ ઠકરાર દ્વારા તેમને આવકાર્યા…

1 504 505 506 507 508 1,353