જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બે ભોંય જ્ઞાતિની દીકરીના ઘડિયા લગ્ન લઈ પરણાવી મહિલા દિનની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. ભોંય સમાજની અતિ જરૂરીયાતમંદ દીકરી કે જે જ્યોતિબેન…
ભારતમાં ૧૩૫ મિલિયનથી વધુ લોકો મેદસ્વિતાથી પિડીત છે. આ સંખ્યા અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે છે. અતિશય મેદસ્વીતાની સારવાર માટે બેરિયાટ્રીક સર્જરી ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેનાથી મેદસ્વીતાને…
તારીખ ૮ માર્ચ ૨૦૨૨ના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગ અને કોલેજના મહિલા સેલ દ્વારા મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જસુબેન બકરાણીયા, વનિતાબેન રાઠોડ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ…
રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે યુક્રેનની સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાંથી ભારત સરકારના સફળ પ્રયાસથી યુક્રેન ખાતે મેડિકલ અભ્યાસ કરતી ખંભાળિયાની વિદ્યાર્થિની ઐશ્વર્યાબેન નિખિલભાઈ મોદી સોમવારે ખંભાળિયા ખાતે તેમના ઘરે સલામત…
લોકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે અને કોરોના મહામારી તેમજ હાલના ઝડપી યાંત્રિક સમયગાળામાં વધતા જતા બિન સંચારી રોગ(ડાયાબીટીસ) જેવા રોગોની અટકાયત માટે છેવાડાના ગામો સુધી લોકોને નિદાન…
ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે રહેતા એક મુસ્લિમ વાઘેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે સરકાર પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતા ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં…
જૂનાગઢ શહેરમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલી આંગણવાડીની ઓફીસમાં નોકરી કરતા એક મહિલાને તેના પતિએ આંગણવાડી ઓફીસમાંથી બહાર ઢસેડી અને પોતાની પાસે રહેલી બંદુકમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી જીવલેણ ઈજા કર્યાનો બનાવ…
જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલબાપુની પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાતારની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા પૂજ્ય પટેલ બાપુની સમાધિ ઉપર વિવિધ…