Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શિવરાત્રી મેળો નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો ગિરનાર મંડળનાં સંતો વતી આભાર વ્યકત કરતા પૂ. ઈન્દ્રભારતી બાપુ

જૂનાગઢ મહાશિવરાત્રીનાં પાંચ દિવસીય મેળાનું ખુબ ટુંકાગાળામાં સફળતાપૂર્વક આયોજન કરી નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો આભાર પૂ. ઈન્દ્રભારતી બાપુ વ્યકત કરેલ હતો. પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ…

Breaking News
0

મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જીલ્લા કક્ષાની તાલીમ યોજાઇ

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલીત કોમન સર્વીસ સેન્ટર સીએસસી ભારત સરકાર દ્વારા આવી રહેલ નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરી ધરોહર વિશે જૂનાગઢ જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન…

Breaking News
0

વેરાવળ-સોમનાથ નગરપાલીકાનું ચુંટણલક્ષી ૨૯ કરોડના વિકાસકામોની જાેગવાઇવાળુ ૮૨ કરોડના કદનું બજેટ સતાધારી ભાજપે વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી પસાર કર્યુ

વેરાવળ-સોમનાથ નગરપાલીકાની બજેટ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના વિરોધ વચ્ચે પાલીકાનું વર્ષ ૨૦૨૨-૨૩ નું રૂા. ૮૨ કરોડનું કદનું અને ૨૯ કરોડના વિકાસ કામોની જાેગવાઇ ધરાવતા વિકાસલક્ષી બજેટને સતાધારી ભાજપના સભ્યોએ બહુમતીએ…

Breaking News
0

વેરાવળ પાલીકા પ્રમુખના વોર્ડમાં જ ચાર વર્ષ પૂર્વે ખોદાયેલી શેરીઓમાં નવા રસ્તાની કામગીરી આજદિન સુઘી ન થતા રહીશો-મહિલાઓ ત્રાહિમામ

વેરાવળ-સોમનાથ પાલીકાના પ્રમુખના વોર્ડના ઘનશ્યામ પ્લોટ વિસ્તારની અુમક શેરીઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજદિન સુધી નવા રસ્તા ન બનેલ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે પાલીકાના…

Breaking News
0

કરજણનાં સાંસદનાં અશોભનીય વર્તન સામે માંગરોળ મામલતદાર કર્મીઓનું વિરોધ પ્રદર્શન

કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભીત વર્તન કરતા માંગરોળ મામલતદાર કચેરી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે…

Breaking News
0

પંચાયત વિભાગની ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિના આક્ષેપ

પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા.૧૧-૧-૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ…

Breaking News
0

ગૌભકત તથા પોલીસ પરીવાર દ્વારા સંતવાણી-લોકડાયરો યોજાયા

દ્વારકા ખાતે ગૌભકતો તથા પોલીસ પરીવારનાં સંયુકત ઉપક્રમે ભથાણ ચોકમાં આવેલ ગૌશાળાનાં લાભાર્થે સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભરતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી, ભરતભાઈ દવે સહીતનાએ રમઝટ બોલાવેલ હતી.…

Breaking News
0

પીકઅપ વાનમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કટીંગ સમયે જ કલ્યાણપુર પંથકમાંથી ઝડપાયો

કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની ૫૫૧ બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો…

Breaking News
0

રમેશ ચોપડકરની જીવનયાત્રા પુસ્તક ‘જહાં શિવ લે ચલે, મહાકાલ સે સોમનાથ’નું વિમોચન

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્રનાં ઓડીટોરીયમ હોલ ખાતે સમગ્ર જીવન વેરાવળ માટે સમર્પિત રહેતા અગ્રણી રમેશભાઈ ચોપડકરના જન્મ ઈન્દોર મહાકાલથી કાર્યક્ષેત્ર સોમનાથ સુધીનું અથથી ઈતિ સંપૂર્ણ…

Breaking News
0

યુક્રેનમાં ફસાયેલા દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી

રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધે હાલ સર્વત્ર ભય અને ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. જેમાં ખાસ કરીને યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ભારતના…

1 507 508 509 510 511 1,353