જૂનાગઢ મહાશિવરાત્રીનાં પાંચ દિવસીય મેળાનું ખુબ ટુંકાગાળામાં સફળતાપૂર્વક આયોજન કરી નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો આભાર પૂ. ઈન્દ્રભારતી બાપુ વ્યકત કરેલ હતો. પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ…
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલીત કોમન સર્વીસ સેન્ટર સીએસસી ભારત સરકાર દ્વારા આવી રહેલ નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરી ધરોહર વિશે જૂનાગઢ જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન…
વેરાવળ-સોમનાથ પાલીકાના પ્રમુખના વોર્ડના ઘનશ્યામ પ્લોટ વિસ્તારની અુમક શેરીઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજદિન સુધી નવા રસ્તા ન બનેલ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે પાલીકાના…
કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભીત વર્તન કરતા માંગરોળ મામલતદાર કચેરી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે…
પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા.૧૧-૧-૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ…
દ્વારકા ખાતે ગૌભકતો તથા પોલીસ પરીવારનાં સંયુકત ઉપક્રમે ભથાણ ચોકમાં આવેલ ગૌશાળાનાં લાભાર્થે સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભરતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી, ભરતભાઈ દવે સહીતનાએ રમઝટ બોલાવેલ હતી.…
કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની ૫૫૧ બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો…
રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધે હાલ સર્વત્ર ભય અને ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. જેમાં ખાસ કરીને યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ભારતના…