Author Abhijeet Upadhyay

Breaking News
0

તોકતે વાવાઝોડા બાદ ગીર પંથકના કેસર કેરીના આંબાના બગીચાઓમાં આશ્ચર્યજનક ઘટના, એક આંબામાં ખાખડી પણ આવી અને ફલાવરિંગની પ્રક્રીયા પણ ચાલુ

ગત વર્ષે તોકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં દિવસ દરમ્યાન રેઢા જાેવા મળતા બાઇકોની ચોરી કરતા ત્રણ રીઢા તસ્કરોને એલસીબીએ ઝડપી પાંચ ચોરેલ મોટર સાયકલો જપ્ત  કર્યા

દિવસ દરમ્યાન હરતા ફરતા રેઢી મોટર સાયકલોની ચોરી કરતા ત્રણ રીઢા ચોરોને ગીર સોમનાથ જીલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઇ પાંચ ચોરેલ મોટર સાયકલો સાથે પકડી પાડી અણઉકેલ ગુનાઓનો ભેદ…

Breaking News
0

દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ…

Breaking News
0

શિવરાત્રી મેળામાં પોલીસની બાજ નજર રહેશે

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તળેટી ખાતે આજથી શિવરાત્રીનાં મેળાનાં શુભારંભ થયો છે. આ મેળા દરમ્યાન શાંતીપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ચૂસ્ત બંદોબસ્ત પોલીસનો ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી…

Breaking News
0

જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે  તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર યોજાઈ,  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર-સોમનાથ તાલાળા માર્કેટ…

Breaking News
0

વિસાવદરનાં ચાંપરડા નજીક કારનું ટાયર ફાટતાં ર મહિલાનાં મોત, બેને ઈજા

મેંદરડાનાં દાત્રાણા-રામપરા ગામેથી વિસાવદરનાં કાલસારી ગામે સામાજિક પ્રસંગમાં જઈ રહેલી કાર નં. જીજે-૧૦-એપી-ર૬૯પનું ચાંપરડા ગામ નજીક ટાયર ફાટતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં સવિતાબેન વલ્લભભાઈ વઘાસિયા (રહે.રામપરા, ઉ.વ.૬૦) અને…

Breaking News
0

જૂનાગઢ ડેપોથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ

મહાશિવરાત્રીનાં મેળાને લઈ જૂનાગઢ એસટી ડેપો ખાતેથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ વિભાગીય નિયામક જી.ઓ. શાહનાં  વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિભાગીય પરિવહન પિલ્લાઈકર, ડી.એમ. આઈ ચગી, ડેપો…

Breaking News
0

ખંભાળિયામાં એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના વોરા વાડ વિસ્તારમાં રહેતા અને અપરિણીત એવા નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા નામના આશરે ૫૨ વર્ષના લોહાણા આધેડ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની બીમારીઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. નીતિનભાઈ…

Breaking News
0

શિવરાત્રી મેળાનો આવતીકાલથી શુભારંભ

ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનો અવસર જૂનાગઢને આંગણે આવી ગયો છે. તિર્થોની નગરી એવી જૂનાગઢ શહેરની તદન નજીક આવેલા ભવનાથ ખાતે આવતીકાલે મહાવદ-૯ તા. રપ ફેબ્રુઆરીનાં રોજ ભવનાથ મહાદેવ મંદિરે…

Breaking News
0

જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે આવતીકાલથી પૂ. બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી સ્વામી વિશ્વંભરભારતીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડષીભંડારો અને શિવરાત્રી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહયો છે. ત્યારે આ…

1 514 515 516 517 518 1,353