જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ સેવકગણ, ભકતજનોને સંદેશ આપતા જણાવેલ…
સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ૨૦ જેટલા યુવાઓ સોમનાથ સુધી તરીને જવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. દ્વારકા અને રાજકોટના ૧૩ થી ૨૦ વર્ષ સુધીની વયના ૨૦ તરૂણો અને…
નાગાલેન્ડની મહીલા ખેંજીલા ટુશીબા ચીંગકુંગ જૂનાગઢમાં એક ઓટો રીક્ષામાં બેસીને એસટી બસ સ્ટેશન તરફ જતી હતી ત્યારે પોતાનો થેલો પર્સ જેમાં રૂા. ૧પ હજાર રોકડા હતા તે પર્સ બહાઉદીન કોલેજ…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિતે તા.૧૯-ર-ર૦રરનાં રોજ જુવાર, બાજરો, મોરૈયો અને રાજગ્રાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો અને હજારો ભકતોએ આ અનેરા દર્શનનો…
દ્વારકાનાં નવયુવાન અને ઉત્સાહી એવા ઉદય નસીતે ચીફ ઓફિસરનો ચાર્જ સંભળાતાની સાથે જ ડીપાર્ટમેન્ટમાં ચાલતી બદીઓને દૂર કરવા કમર કસી છે ત્યારે એકટીવ ઓફીસરને કોઈ રાજકારણનો એરૂં આભડી ન જાય…
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્યું…