ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૦ કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહેલી જીજે-૧૦-બીઆર-૪૨૬૧ નંબરની એક ઈક્કો મોટરકારને અટકાવી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા ભરતભાઈ ચાવડાની ચોક્કસ…
ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યું થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં તેઓ આ સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહના નિકાલ માટે નગરપાલિકા તંત્રને જાણ કરાયા…
જૂની લોક વાયકા મુજબ સંત રોહિદાસજીની ચામડા ધોવાની પોતાની કાથરોટમાં ગંગાજી પ્રગટીને કંગન આપ્યું હતું. તેના ઉપરથી જ કહેવત પડી છે “મન ચંગા તો કથરોટમેં ગંગા”. આવા સંત શિરોમણી શ્રી…
જૂનાગઢ શહેરમાં કોરોનાનો એક જ કેસ નોંધાયેલ છે જયારે ગ્રામ્યમાં ૧ કેસ મળી જૂનાગઢ જીલ્લામાં કુલ બે કેસ નોંધાયા છે. જયારે ૮ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news…
જૂનાગઢ પોલીસ પાસે ગઈ તા.૧૬-૨-૨૦૨૨ના રોજ ફરીયાદી કેતનભાઇ રામભાઇ રહે. જૂનાગઢ (નામ બદલેલ છે.) વાળા આવેલ અને તેઓએ પોતાની હકિકત જણાવેલ કે, પોતે ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીશેકન મારફત અન્ય ટીન્ડેર…
જૂનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગેનું બોર્ડ આજે ૧૮ ફેબ્રુઆરી શુક્રવારના બપોરના ૧૨ વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયું હતું. આ બોર્ડમાં બજેટને મંજૂરીની મહોર મરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે,…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલનો શુભારંભ પ્રસંગે કહ્યું કે, ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર…