શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિત્તે તા. ૧૭-ર-રરને ગુરૂવારનાં રોજ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ…
દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયા બાદ બંને પ્રેમી યુગલે ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં સજાેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી…
જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાનાં આયોજન અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને આજે બપોરના ૧૨ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી અને કોરોનાની…
જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ર કેસ નોંધાયા છે. જયારે જીલ્લામાં કેશોદમાં ૧, માંગરોળમાં ૧ મળી કુલ ૪ કેસ નોંધાયા છે. જયારે ૪ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat…
સુરતમાં એક તરફી પ્રેમમાં અંધ યુવાને ગ્રીષ્મા નામની યુવતિનું છરીથી ગળુ કાપી નિર્મમ હત્યા કરી નાખ્યાનાં ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે અને સભ્ય સમાજ પણ આ ઘટનાથી હતપ્રભ બની…
જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતની પાંચ ઘટના બની હતી જેમાં ૬ વ્યકિતને ઈજા પહોંચી હતી જયારે એકનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદનાં અગતરાય ગામે રહેતા વિનોદભાઈ ભગવાનજીભાઈ મારડીયા…
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમાજનાં વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો યોજી સમાજનાં યુવાનોને એકતાંતરણે બાંધી સમાજ એકત્ર થાય તે માટે નવરાત્રી મહોત્સવ, પરશુરામ જયંતિ સહીતનાં કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવે…
સામાન્યમાં સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાય તે માટે માઈક્રો ડોનેશન આપવા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ ખાતે માઈક્રો ડોનેશન આપવાનાં અનોખા કાર્યક્રમોની…