શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા સર્વજ્ઞાતી માટે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ, વિનામૂલ્યે દવા વિતરણ તથા કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમ બીલનાથ મહાદેવ જૂનાગઢમાં યોજાયો હતો. જેમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ…
યાત્રાધામ દ્વારકામાં પૂનમના દિવસે ઠાકોરજી દર્શનનું અતિ મહત્વ હોય છે અને ઘણા ભક્તો દર વખતે પૂનમ ભરવા આવતા હોય છે. બીજી બાજુ કોરોના પણ શાંત પડતો જાય છે ત્યારે આજે…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.૧૬-ર-ર૦રરને બુધવારનાં રોજ વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. તેમજ વિશેષ ષોડશોપચાર પૂજનનું આયોજન સાંજે પઃ૩૦ કલાકે કરવામાં…
દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરૂ, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ (૧૦૯૮) અંતર્ગત તાજેતરમાં ખંભાળિયાના રાવલિયા પાડા વિસ્તારમાં બાળકો તથા તેમના વાલીઓ સાથે જાગૃતિ…
જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પૂનમ નિમિત્તે પૂ. જેન્તીરામ બાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં પૂ. જેન્તીરામબાપા ક્રોધ અને તનાવ મુકતજીવન તેમજ ધ્યાન અને…
સોનલધામ મઢડા ખાતે બિરાજતા અને વર્ષોથી માંની ભકિત કરતા અને સોરઠ, ગુજરાત નહી પરંતુ વિશ્વમાં પુજાતા તેમજ ભકતજનો, અનુયાયીઓમાં આસ્થાભર્યુ ભર્યુ સ્થાન ધરાવતા આઈશ્રી બનુમા દેવલોક પામતા ભકતજનોમાં શોકની લાગણી…