Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં સર્વરોગ આયુર્વેદિક વિનામૂલ્યે નિદાન કેમ્પ અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા સર્વજ્ઞાતી માટે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ, વિનામૂલ્યે દવા વિતરણ તથા કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમ બીલનાથ મહાદેવ જૂનાગઢમાં યોજાયો હતો. જેમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી અર્જુનભાઈ પરમારનાં પરીવારમાં શુભલગ્ન

જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ માલદેભાઈ પરમાર તથા અ.સૌ. ભાનુબેન (મધુબેન)નાં સુપુત્ર ચિ. ગૌરવનાં શુભલગ્ન જૂનાગઢ નિવાસી હમીરભાઈ દેવાયતભાઈ ઝાલા અને અ.સૌ. દક્ષાબેનની સુપુત્રી ચિ. દિશા સાથે…

Breaking News
0

આજે પૂનમના દિવસે દ્વારકામાં ભવિકોનું ઘોડાપુર : ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન માટે કતારો લાગી

યાત્રાધામ દ્વારકામાં પૂનમના દિવસે ઠાકોરજી દર્શનનું અતિ મહત્વ હોય છે અને ઘણા ભક્તો દર વખતે પૂનમ ભરવા આવતા હોય છે. બીજી બાજુ કોરોના પણ શાંત પડતો જાય છે ત્યારે આજે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને વરિયાળીનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.૧૬-ર-ર૦રરને બુધવારનાં રોજ વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. તેમજ વિશેષ ષોડશોપચાર પૂજનનું આયોજન સાંજે પઃ૩૦ કલાકે કરવામાં…

Breaking News
0

ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવશે, ઉચ્ચ અધિકારીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી

દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરૂ, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ…

Breaking News
0

ખંભાળિયામાં ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ (૧૦૯૮) અંતર્ગત તાજેતરમાં ખંભાળિયાના રાવલિયા પાડા વિસ્તારમાં બાળકો તથા તેમના વાલીઓ સાથે જાગૃતિ…

Breaking News
0

ધુનડા સતપુરણધામ આશ્રમે આજે પૂનમ નિમિત્તે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પૂનમ નિમિત્તે  પૂ. જેન્તીરામ બાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં પૂ. જેન્તીરામબાપા ક્રોધ અને તનાવ મુકતજીવન તેમજ ધ્યાન અને…

Breaking News
0

ધુનડા સતપુરણધામની મુલાકાતે પૂ. રાજેન્દ્રદાસ બાપુ

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ પૂ. જેન્તીરામ બાપાનાં સતપુરણધામ આશ્રમની આત્મીયતાથી જાેડાયેલ તોરણીયા નકલંકધામનાં સંત પૂ. રાજેન્દ્રદાસ બાપુએ મુલાકાત લીધી હતી. દરમ્યાન પૂ. જેન્તીરામ બાપાનાં પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા.…

Breaking News
0

શહીદપાર્કમાં હિંચકા, લપસણી મુકવા માંગણી

જૂનાગઢ શહિદ પાર્ક બગીચામાં અનેક પ્રકારનાં રમતગમતનાં સાધનો હિંચકા, લપસણી તુટી ગયેલ હોવાથી બાળકોને નિરાશ થવું પડે છે જેથી વહેલાસર હિચકા, લપસણી મુકવા રાધેભાઈ સોલંકી વગેરેએ મનપાનાં મેયર સહીતનાને આવેદનપત્ર…

Breaking News
0

સોનલધામ મઢડાનાં આઈશ્રી બનુમા દેવલોક પામ્યા : ભકતોમાં શોકની લાગણી

સોનલધામ મઢડા ખાતે બિરાજતા અને વર્ષોથી માંની ભકિત કરતા અને સોરઠ, ગુજરાત નહી પરંતુ વિશ્વમાં પુજાતા તેમજ ભકતજનો, અનુયાયીઓમાં આસ્થાભર્યુ ભર્યુ સ્થાન ધરાવતા આઈશ્રી બનુમા દેવલોક પામતા ભકતજનોમાં શોકની લાગણી…

1 523 524 525 526 527 1,353