શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે મકરસંક્રાંતિ દાન પર્વ નિમિત્તે તા. ૧૪ જાન્યુ.નાં રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીનાં…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં રહેતો દરેક કાર્યકર રાષ્ટ્રને સમર્પિત તથા દરેક લોકોનાં દુઃખમાં ભાગ લેનાર તથા ગમે તેવી આપત્તિ વખતે હંમેશા અગ્રેસર…
ગુજરાતમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધવા લાગ્યા છે અને છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હવે દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજાજી ચડાવવા માટે ફક્ત ૨૦ લોકો…
દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને મકરસંક્રાંતિની ઉજવણી નિમિત્તે પુજારી પરીવાર દ્વારા પતંગ અને ફીરકી લગાવી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પવિત્ર દિવસે ઠાકોરજીને સાત ધાનનો ખીચડો પણ ધરાવવામાં…
મકરસંક્રાંતિનાં પાવન પર્વે નિમિત્તે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતી નિમિત્તે ભવનાથ તળેટીમાં શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે સમુહ આરતીનું આયોજન કરી ઈષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતીની…
ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર આજે સવારે પુરપાટ જતી એક ખાનગી કંપનીની બસના ચાલકે એક બાઈકને અડફેટે લેતાં તેના ઉપર જઈ રહેલા એક ભરવાડ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ સમગ્ર…