માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજને ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ કાર્યક્રમને લઇને આમંત્રણ આપવા પધારેલ સમાજનું ગૌરવ એવા આહીર અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ સાથે હીર ઓફ આહીર જેનાથી…
ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જનસંપર્ક યાત્રાનો તા.૧૬-૯-૨૧થી પ્રારંભ થશે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત કાર્યક્રમો માટે દરેક જિલ્લામાં પાંચ દિવસનો જનસંપર્કનો…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા(ધાર) ગામમાં રહેતા દેવીપુજક પરિવારોનાં ઝુંપડામાં અતિભારે વરસાદના કારણે રસોઈ બનાવી ના શકાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થવા પામેલ હતું. જેથી ડો. વેજાભાઈ એમ. ચાંડેરા અને તેમના…
ગીરગઢડા તાલુકાના સાણાવાકયા ગામે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલીયા જામકા ગામ અને જાફરાબાદ તાલુકાના માણસા ગામની વચ્ચે મંદિરો અને પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલ છેે. સાણા ડુંગર અને હિન્દુ ધર્મની આસ્થાનું…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસ થયા ભારે વરસાદ પડી રહયો છે જેને લઈને લોકો – ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપેલી છે તો બીજી તરફ સંભવીત ભારે વરસાદની આગાહી હવામાન…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર અને ગુજરાત તેમજ દેશમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી લહેર ઘાતક સાબિત થયા પછી ત્રીજી લહેરમાં સંક્રમણનાં પ્રમાણને ઘટાડવા કેન્દ્ર અને રાજય સરકારો…
ગઈકાલે સવારથી ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકામાં અવિરત ધીમીધારે વરસાદ વરસી રહયો છે. જેમાં ૬ તાલુકામાં સરેરાશ ૧ થી ૨ ઇંચ વરસાદ વરસયાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધીમીધારનો…