જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨પ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-ર, ભેંસાણ-૦ માળીયા-૦…
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ટીકર ગામે કોરોનાનાં કેસો મોટી સંખ્યામાં વધતા જતા સંક્રમણ સામે સાવચેતીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે ટીકર ગામનાં લોકોએ ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…
જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં હિટવેવની સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે. આગામી દિવસોમાં વધુ આકરો તાપ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ૫ દિવસથી તાપમાનમાં…
શ્રી ભારતી આશ્રમ, સરખેજ ખાતે પૂ. વિશ્વંભર ભારતીબાપુનાં ૯૩ માં જન્મોત્સવ નિમિતે સંત ભંડારો તેમજ સંતવાણી યોજાઈ હતી. આ તકે મહામંડલેશ્વર કલ્યાણ ભારતી બાપુ, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરિહરાનંદ ભારતીબાપુ, મહામંડલેશ્વર…
વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં ચોકકસ લોકો દ્વારા ગૌહત્યા અને ગૌતસ્કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે શનિવારે વેરાવળમાં…
જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની વિજ્ઞાન પ્રવાહ ધો. ૧રની પ્રાયોગીક પરીક્ષા કેશોદની ડી.ડી. લાડાણી સ્કુલ ખાતે લેવામાં આવી હતી. આ કેન્દ્રની જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે મુલાકાત લઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી…