શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી રમેશભાઈ શેઠની યાદી જણાવે છે કે, મહેતા નિદાન કેન્દ્ર શ્રી જૈન સંઘની વાડી ખાતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢનાં નેજા હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ જૂનાગઢ…
આંધ્રપ્રદેશના રાયચોટી ખાતે રહેતા રણજીતકુમાર તથા તેના મિત્ર ચૈતન્ય કુમાર રેડી પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તા. ૩-૦૪-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે ગાય તેમજ ભેંસની ખરીદી કરવા સારૂ આવેલ હતા અને…
કોરોનાની બીજી લહેર વચ્ચે રસીકરણના મહાઅભિયાનમાં પૂ. કોઠારીસ્વામિના માર્ગદર્શન તેમજ મનપા-જૂનાગઢ અને અક્ષરમંદિરના સંકલનથી અક્ષરવાડી, પ્રેમવતી કેમ્પસમાં વેક્સીન કેમ્પ યોજાયો હતો. સંતોએ પણ વેક્સિનેશન કરાવી અન્યને પ્રેરિત કર્યા હતા અને…
આ વર્ષે મહાકુંભ પર્વમાં શ્રીક્ષેત્ર કનખલ-હરિદ્વારના હરિહર આશ્રમના પંચ દશાનન જૂના અખાડા પીઠાધીશ આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનન્દગિરિજી મહારાજ દ્વારા ગંગાતટ ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના…
કેશોદના અગતરાય ગામે ૨ દિવસ પહેલાં પશુનો ઘાસચારો લેવા જતી એક મહિલાને પતિ-પત્નીએ ઠસડી, સખ્ત બાંધી માર માર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની બંન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને…
અમરેલીમાં ભાજપના કાર્યકરોનો પોલીસ સાથે સંઘર્ષ થતા તેને લઈને ભાજપના અગ્રણીઓએ હોબાળો મચાવી મૂક્યો છે. ભાજપના કાર્યકરોને પોલીસે માર્યાના આક્ષેપો સાથે પોલીસ સામે પગલાં ભરવાની જીદે ચડેલા કાર્યકરો-અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી…
ગુજરાત રાજયમાં કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબુ લેવા માટે રાજય પોલીસ વડા દ્વારા પોલીસને આ સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છેે. કોરોના સંક્રમણની…
વિસાવદરના મોટા કોટડા ગામે એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સરકારી જમીન ઉપર કબ્જાે કરી તેમાં મકાન તેમજ દુકાનો બનાવી નાંખવામાં આવતા આ મામલે ફરિયાદ નોંધાઇ…
વેરાવળમાં ફીશ કંપનીમાં કામ કરતી સગીરાને તેનો ૨૦ વર્ષીય સાથી કર્મી બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોની ફરીયાદ બાદ પોલીસે બંન્નેને ઝડપી લઇ સગીરાનું મેડીકલ…