જૂનાગઢ રેલ્વે સ્ટેશનના મેનેજર પ્રફુલભાઈ ભટ્ટનો સંપર્ક સાધતાં જૂનાગઢ ખાતેથી હાલ જે ટ્રેન વ્યવહાર ચાલી રહ્યો છે તેની માહિતી મળી હતી. ખાસ કરીને સોમનાથ એકસપ્રેસ અને જબલપુર તેમજ વેરાવળ-બાંદ્રા ટ્રેન…
ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને તા. ૧૮-૩-ર૦ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂં આયોજન જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં કરવામાં આવ્યું છે. આ…
ભારતનો દરિયા કિનારો આશરે ૧,૨૪,૦૦૦ કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે ૧૬૬૦ કિ.મી. દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે.…
માંગરોળ તાલુકામાં ૬૦ વર્ષ ઉપરની વયનાં ૧૯૭૦૦ એમાંથી ૨૨૨૫ લોકોને વેકસીનનો પ્રથમ પેલો ડોઝ અપાયેલ છે. માંગરોળ તાલુકામાં ટોટલ ૫૩૨ હેલ્થ કેર વર્કરને બંને ડોઝ અપાયેલ છે. જ્યારે ૭૩૫ ફરન્ટ…
દેશભરમાં સંયુકત કિસાન સંગઠનો દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં તેમજ પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનાં ભાવમાં બેફામ વધારાનાં વિરોધમાં દેખાવો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયનનાં હોદ્દેદારો દ્વારા જૂનાગઢ…
દ્વારકા શહેરમાં આવેલ દ્વારકા મુરલીધર નામની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાનો કાયમી પ્રશ્ન હોય જેના કારણે આ વિસ્તારમાં વસવાટ…
યોગ, વિજ્ઞાન અને મેડીકલ વિજ્ઞાનનાં સંકલનથી વજન ઘટાડવા માટેની નિઃશુલ્ક શિબિરનું આગામી તા. રર-૩-ર૦ર૧ થી તા. રર-૪-ર૦ર૧ સુધી ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢનાં પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં જાેડાવા…
જૂનાગઢ જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૩ર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧ર મી માર્ચ…