ગુજરાત રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી અનેક સેવાઓ બંધ હતી. જે અનલોકની સ્થિતિમાં ક્રમશ ઃ શરૂ થવા પામી હતી. જયારે નીચલી કોર્ટો છેક લોકડાઉનના સમયથી બંધ હતી. કોર્ટો ફિઝિકલી…
રાજકોટ મનપાની આગામી યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.૯ નાં ઉમેદવાર તરીકે દક્ષાબેન ભરતભાઈ વસાણીએ ઉમેદવારી પત્રક ભરતાં તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજકોટનાં રઘુવંશી લોહાણા…
ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની શકયતા છે. હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસ્પર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, ૯મી સુધી ઠંડીનો હળવો રાઉન્ડ જારી રહી શકે છે. આ…
રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટીમાં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાણંદની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ ૩૪) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટથી કોલીથડ જઈ રહ્યા હતા. ત્યારે વાડધરી…
ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય…
જૂનાગઢ શહેરમાં જેલ રોડ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સામે આવેલી લેન મસ્જીદ ખાતે આવતીકાલે રવિવારે ઈસાની નમાઝ બાદ જશ્ને સીદીકે અકબરનું આયોજન કરવામાં આવેલ છે. આ જશ્નને હઝરત અલ્લાહામાં યાકુબ સીદીકી…
ગુજરાત રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરનાર ભાજપે પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરાયાની અને કોઈ વિરોધ કે અણગમો ન હોવાની વાત સાથે બળવો વગેરેની શકયતાઓને વિશ્વાસપૂર્વક નકારી કાઢી…