કેશોદ નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડમાંથી કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં ૧૬ મહીલા અને ૧૪ પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી…
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મજેવડી દરવાજા તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ધારકને અટકાવી તેની તલાસી અને પુછપરછ કરતાં આ શખ્સ પાસેથી વાહનના…
ઉના નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપના વિજેતા થયેલા ૩૫ સદસ્યોએ શહેરના વેપારીઓ, નાના મોટા-ધંધાથી ભાઈ-બહેનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અને સામુહિક રીતે નગરજનોને રૂબરૂ મળીને પ્રશ્નો/રજૂઆતો પણ સંભળી હતી.…
૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે…
પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય…
જૂનાગઢમાં વર્ષ ર૦૧૮માં થયેલી એક હત્યાના બનાવનો આરોપી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયો હતો અને જામીનની અવધી પુરી થયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો. ૮ માસથી ફરાર…
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત, જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦…