Author Abhijeet Upadhyay

Breaking News
0

ભાણવડનાં વેરાડ પંથકમાંથી દસ કુંજ પક્ષીઓના મૃતદેહ મળ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વેરાડ ગામ ખાતેથી ગઈકાલે સવારે દુર્લભ મનાતા કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. દસ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ મામલે ફોરેસ્ટ વિભાગ તથા મેડિકલ સ્ટાફે દોડી…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપુ રામપરા-રાજુલા ખાતેની અધૂરી રામકથા આગળ ધપાવશે

પૂજ્ય મોરારીબાપુએ રામપરા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ માટે આરંભેલી “માનસ-મંદિર” રામકથા તારીખ ૧૪ થી ૧૬ માર્ચ ૨૦૨૦ એમ ત્રણ દિવસ ગવાયા પછી, કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી હતી.…

Breaking News
0

જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો

જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જૂનાગઢ શહેરની સરસ્વતી સ્કુલ, પ્રેમાનંદ સ્કુલ સહિતની શાળાઓમાં ૬પ૦થી વધારે વિદ્યાર્થીઓને નૈતિકતાના શપથ સંસ્થાના ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા દ્વારા લેવડાવાયા હતા.…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૬ નાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા અરવીંદભાઈ રામાણી

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ની પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર અરવીંદભાઈ રામાણીએ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું તેમ એક યાદીમાં જણાવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…

Breaking News
0

વેરાવળમાં જન સેવા ટ્રસ્ટે ૧૦ હજાર બિસ્કીટના પેકેટ વિતરણ કર્યા

વેરાવળ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા પલ્સ પોલીયો રસીકરણની કામગીરીમાં શહેર તથા તાલુકામાં દસ હજાર જેટલા બીસ્કીટના પેકેટો પુરા પાડેલ હતા. સરકાર દ્વારા પોલીયો દિને પાંચ વર્ષ સુધીના તમામ…

Breaking News
0

‘શિયાળું વિઝા’ લઇ યુરોપથી છેક દાહોદ આવેલા બતક રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ

દાહોદમાં શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. માગસર મહિનાની આસપાસ જયારે ઠંડી જાેર પકડવાનું શરૂ કરે છે ત્યારે છેક યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને…

Breaking News
0

અમદાવાદના નારોલમાં માત્ર બે દિવસમાં૧૯૦ જેટલા કબૂતરોનાં શંકાસ્પદ મોતથી ગભરાટ

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીનો કેર માંડ સમવા જઈ રહ્યો છે ત્યાં અન્ય એક બિમારી બર્ડફ્લૂ માથું ઊંચકશે તેવું લાગી રહ્યું છે. જેને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદના નારોલ…

Breaking News
0

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ૧લી માર્ચે પેટાચૂંટણી યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામવો શરૂ થઈ ગયો છે ત્યારે હવે આગામી સમયમાં રાજકીય માહોલમાં ગરમાવો લાવનારી રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે…

Breaking News
0

ગીરગઢડાનાં મોટી મોલી ગામે મુસ્લીમ સમાજનાં યુવાનોએ કોંગ્રેસને છોડી કેસરીયો ખેસ પહેર્યો

ગીરગઢડા તાલુકાના મોટી મોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ૧૪ ગામના મુસ્લિમ બિરાદરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ગીરગઢડા તાલુકાના મોટી મોલી ગામે…

Breaking News
0

ઉના-ગીરગઢડા તાલુકાનાં મારૂ રાજપુત, કારડીયા રાજપુત સમાજની મીટીંગ યોજાઈ

ઉના-ગીરગઢડાનાં મારૂ રાજપુત, કારડીયા રાજપુત સમાજની મીટીંગ યોજાઈ હતી. અનિરૂધ્ધસિંહ મોરી, નરેન્દ્રસિંહ જાદવ, કાળુભાઇ ડાંગોદરા, શૈલેશસિહ રાજપુત, કાનજીભાઇ, હરિભાઇ જણકાટ, વિજયસિંહ જાદવ સહિતની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જીલ્લા કરણી સેનાના પ્રમુખની અધ્યક્ષતામાં…

1 702 703 704 705 706 1,279