કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિર પાસે વશીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વશીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા…
રમણભાઈ મહીપતરામ નીલકંઠ એ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ ૧૩ માર્ચ…
મહા શીવરાત્રી નિમિત્તે રામ મંદિર-શીલ ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌની મહારાજ આશ્રમના સાનિધ્યમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શીલ ગામના યુવાનો અને દાતા પ્રવીણભાઈ વરજાંગભાઈ વાજા દ્વારા ભટૂકભોજન,…
વિશ્વભરમાં કોરોના વાયરસના ભરડામાં અત્યાર સુધી કુલ ૧૧.૮૫ કરોડ લોકો આવ્યા છે જ્યારે ૨૬.૨૯ લાખ લોકો મહામારીથી મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં કુલ ૬.૭૧ કરોડ લોકો કોરોના વાયરસ બીમારીમાંથી સાજા થઇ…
ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરાનાનું સંક્રમણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે જેને લઈને તંત્રમાં ચિંતા સાથે દોડધામ જાેવા મળી રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત…
મુંબઈ સ્થિત એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાર જેલ સાથે જાેડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીની બેરેકમાંથી મોબાઈલ ફોન સીઝ કર્યો છે. એક મીડિયાના અહેવાલ…
ઉનાની વિવિધ સ્કૂલોમાં સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજમાં જાગૃતિ આવે અને મહિલાઓ આર્ત્મનિભર બને તેમજ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે કર્મા ફાઉન્ડેશન, વી.આર. વન અને ઉના ગિરગઢડા પ્રેસ…
આજે શનિવારી અમાસ છે. આજના દિવસે જે લોકોને નાની-મોટી પનોતી ચાલી રહી છે મિથુન, તુલા, રાશિને લોઢાના પાયે નાની પનોતી ચાલું છે તથા ધન, મકર, કુંભ, રાશિના લોકોને મોટી પનોતી…