Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે કેશોદમાંથી જાહેરમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. સ્થળ ઉપરથી રૂા.પ૬ર૦ અને મોબાઈલ વગેરે મળી ૭૬ર૦મો મુદામાલ…

Breaking News
0

‘ગિરનાર રોપવે’ ગુજરાતનું નંબર વન અને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ

સોરઠ પંથકની રાજધાની એવા જૂનાગઢ શહેરમાં ભૂતકાળના રાજાશાહી અને નવાબી શાસન દરમ્યાન પણ એક આગવો અને અનોખો દબદબો હતો. આઝાદી બાદ પણ ભવનાથ ક્ષેત્ર, ગરવો ગીરનાર આકર્ષણનું કેન્દ્ર બનેલ છે…

Breaking News
0

ગિરનાર ઉડન ખટોલોના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ

જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનની મા અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકોના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ…

Breaking News
0

જૂનાગઢમાં ગીરશકિતનાં ઉપક્રમે ઓર્ગેનિક ખાદ્યપદાર્થ અને વસ્તુઓનું બજાર ભરાયું ઃ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

જૂનાગઢ શહેરમાં સરક્કબાગ સામે, હોન્ડાનાં શોરૂમ પાછળ આવેલ કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રવેલ્સ) અને કેપ્ટન સતીષચંદ્ર વિરડાનાં ફાર્મહાઉસ ખાતે રવિવારે સવારે ૯ઃ૦૦ થી સાંજે ૭ કલાક દરમ્યાન પ્રાકૃત બજાર ભરવામાં આવી…

Breaking News
0

પોસ્ટની બચતમાં રોકેલ નાણાંની છેતરપીંડી થતાં મહિલાનો આપઘાત

લોકો પોતાની જમા પુંજી અથવા તો મરણમુડીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રોકાણ કરતાં હોય છે. ઘણી સારી યોજનાઓ બહાર પડતી હોય છે અને પાછલી જીંદગી સલામત રહે તે માટે રોકાણ…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢનું આકાશ પતંગોથી ઉભરાશે

મકરસંક્રાંતિનું આવતીકાલે પર્વ હોય ઉત્તરાયણના આ પર્વને લોકો મન ભરીને માણનાર છે અને વિશેષ તો સરકારની માર્ગદર્શિકા અનુસાર પતંગ ચગાવવાની મોજ માણશે અને આકાશ પતંગોથી છવાઈ જશે. બજારોમાં પતંગ અને…

Breaking News
0

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૬મી જાન્યુઆરીએ ૬૦૦ હેલ્થવર્કરોને કોરોના વેકસીન રસીકરણ કરાશે

જૂનાગઢ જિલ્લામાં કોરોના વેકસીનની રસીકરણ કામગીરી  ૧૬-૧-ર૦ર૧ થી શરૂ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે રસીકરણના લોન્ચિંગ માટે જૂનાગઢ જિલ્લામાં ૪ સાઈટ સાઈટ…

Breaking News
0

જૂનાગઢ મનપાને રસ્તા પ્રશ્ને દસ દિવસનું અલ્ટીમેટમ : યોગ્ય પગલાં ન ભરાય તો વેપારીઓ ૧૧મે દિવસે આંદોલન કરશે

જૂનાગઢમાં રસ્તાના મુદ્દે ગઈકાલે વેપારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. આ તકે…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્યમંદિરે મકરસંક્રાંતિ નિમીતે દેવો અને ગાયોની સેવામાં દાન અર્પણ કરવાનો અનેરો અવસર

જૂનાગઢનાં જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિરનાં કોઠારી પ્રમેસ્વરૂપદાસજી(નવાગઢ) વાળાએ મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધર્મ પરંપરામાં આપણા શાસ્ત્રો અને ઋષિઓએ ઉત્સવોનો અનેરો મહિમા કહ્યો છે.…

Breaking News
0

સોમનાથ મંદિર-સમુદ્ર સહિત સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં ભારતીય નોૈ-સેના સાથે સાગર ‘સી વીઝલ ર૧’ સુરક્ષા કવાયત

ગઈકાલ તા.૧ર સવારે આઠ વાગ્યાથી આજ તા.૧૩ રાત્રીનાં આઠ વાગ્યા સુધી સમગ્ર દેશનાં દરિયાઈ વિસ્તારમાં દર બે વર્ષ સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત ‘સી વીઝલ ર૧’ ભારતીય નોૈ-સેના મરીન પોલીસ,…

1 749 750 751 752 753 1,287