ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં…
જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવેલ છે કે, સતત રજૂઆતને પગલે રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૦૯ર૧૭/૦૯ર૧૮ – ટ્રેન વેરાવળ-બાન્દ્રા તા.ર૩-ર-ર૦ર૧થી શરૂ…
જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ જૂનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા…
જૂનાગઢ શહેરમાં ૩ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનાં ૪ કેસ નોંધાયાં હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, કેશોદ-ર,…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણીમાં ગઈકાલે પ્રચારાર્થે ગયેલા રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ ઉપર હુમલાનો બનાવ બનવા પામેલ હતો અને જેને લઈને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ છે આ બનાવ પ્રદીપનાં ખાડીયા વિસ્તારમાં…