ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંતોના મત મુજબ આજથી ત્રણ દિવસ સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની વકી છે. જાે કે, ૨૦મી પછી ગરમીનું પ્રમાણ…
રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક હોસ્પિટલોને કોવિડ-૧૯ જાહેર કરાઈ હતી. ત્યાં ક્યાંક અલાયદા વોર્ડ ઊભા કરાયા હતા. ત્યારે હવે કોરોના કેસમાં જાેરદાર ઘટાડો થયો છે ત્યારે ગુજરાત સરકારે અમદાવાદની સિવિલ…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી…
ગુજરાત રાજયના અનેક નાના-મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદે બાયોડિઝલના ગેરકાનૂની ધંધા સામે કાર્યવાહી કરવામાં પોલીસના હાથ બંધાઇ ગયા હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાત રાજયમાં ગેરકાયદે…
ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.૧૬ જાન્યુઆરીથી કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૨ હજારથી વભુ વોરીયર્સને તબક્કાવાર પ્રથમ ડોઝ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ નોંધાયા છે. જયારે એક દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે જૂનાગઢ મહાનગરનાં સોરઠી શહેરનાં પત્રકારોને સન્માનવાનો એક ગૌરવ પુર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જૂનાગઢનાં સામાજીક કાર્યકર એવા સંજયભાઈ પંડયા અને તેમની ટીમ દ્વારા મીડીયા સાથે જાેડાયેલા પ્રિન્ટ અને…