રાજય સરકારે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૧૮ અધિકારીઓની બદલી કરી છે. આ અંગે ગઇકાલે પંચાયત વિભાગના નાયબ સચિવ આશિષ વાળાની સહીથી હુકમ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરના અમી પટેલ વિકાસ કમિશ્નર…
ગીર સોમનાથ જીલ્લાની મોટી ઔદ્યોગીક કંપની જીએચસીએલમાં કર્મચારી યુનીયનની ચુંટણી યોજાય હતી. જેમાં સાત વર્ષથી વિજેતા થતા એમ્પલોયઝ યુનીયનને કારમી પછડાટ આપી બીએમએસ યુનીયનનો જંગી લીડથી વિજય થયો હતો. આ…
શહેર તથા ગ્રામ્ય પંથકમાં પતંગોત્સવની સાથે મકરસંક્રાંતિ માટે માહોલ જામ્યો છે. એક વખતે ખાલી દેખાતું આકાશ રંગબેરંગી પતંગોથી સંક્રાંતમાં ભરાઇ જશે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાતેક વર્ષની લોકોમાં…
ગૌહત્યા વિરોધી વટહુકમને કર્ણાટકના રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જે મુજબ આ કાયદા હેઠળ ફક્ત ખરી રીતે ગૌહત્યામાં સંકળાયેલ નહીં હોય પણ જેઓ પશુઓના વેંચાણમાં સંકળાયેલ હોય તો એમને પણ…
ધરતી છેલ્લા ૫૦ વર્ષમાં કોઈ પણ સમયથી વધારે ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી ચિંતિત છે કે આને કઈ રીતે મેનેજ કરી શકાય. અત્યારે ધરતી તેની સામાન્ય ગતિથી…
જૂનાગઢમાં ખલીલપુર ચોકડી પાસે કારખાનામાં કામ કરી પરત શાપુર ઘરે જઈ રહેલા એક યુવાનનું વાહન હડફેટે મૃત્યું થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખલીલપુર ચોકડી નજીક બુધવારે રાત્રે…
માંગરોળનાં ગોરેજ ગામે હાલ રહેતા બીલેભાઈ નજયાભાઈ મુસલદે (રહે.ખેડદિગર, મહારાષ્ટ્ર)નાં પિતા સાયકલ લઈને કામ ઉપર ગયેલ તે વખતે સુલતાનપુર વાછરાવડલીથી માંગરોળ જતાં રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે કોઈ અજાણ્યા…