Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસનો વધુ એક આરોપી ઝડપાયો, રીમાન્ડ મેળવવા તજવીજ

જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ…

Breaking News
0

વેરાવળ બંદરમાં કોસ્ટ ગાર્ડના અમુક કર્મચારીઓના અત્યાચારથી માછીમારોમાં રોષ

વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ માછીમારો ઉપર કથિત અત્યાચાર કરતા હોવાને લઈ માછીમારોમાં ઉગ્ર રોષ પ્રર્વતેલ હતો. ગઈકાલે બપોરે અચાનક સ્વયંભુ માછીમાર સમાજના સેંકડો યુવાનોએ રેલી કાઢી કોસ્ટગાર્ડ સ્ટેશને પહોંચી…

Breaking News
0

વેરાવળ, સુત્રાપાડા, તાલાલામાં થયેલ ચોરીની ત્રણ ઘટનામાં સામેલ એક સગીર સહિત છ શખ્સોને ઝડપી લેવાયા

વેરાવળના પ્રભાસપાટણમાં જવેલર્સની દુકાનને, સુત્રાપાડાના વીરોદર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડી કરાયેલ તેમજ તાલાલાના બોરવાવ ગામેથી બાઇક ચોરીની બનેલ ત્રણ ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત છ તસ્કરોને ત્રણેક…

Breaking News
0

ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષોમાં બેરોજગારીનો દર વધ્યો, સરકારનાં દાવા પોકળ

વિરોધ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ-બેરોજગારો રાજ્યમાં બેરોજગારી વધી હોવાની વારેઘડીએ બૂમરાણ મચાવી રહ્યા છે તો તેની સામે સરકાર તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રોજગાર અપાયાના દાવા કરી વિરોધ પક્ષોને જૂઠા…

Breaking News
0

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંથી ખેતી પાકને નુકશાનની દહેશત

ગુજરાત રાજ્યમાં ભરશિયાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ…

Breaking News
0

મોઢેરા સૂર્યમંદિરના બગીચામાંથી ચાર મૃત કાગડાં મળી આવતાં તપાસાર્થે ભોપાલ મોકલાયા

દેશભરમાં બર્ડ ફ્લૂના કારણે સેંકડો પક્ષીઓના મોત નીપજ્યા છે. ત્યારે મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાંથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલેે તરત જ પશુપાલન વિભાગને…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ગીરશક્તિનાં ઉપક્રમે ઓર્ગેનિક બજારનું આયોજન

જૂનાગઢમાં આવતીકાલે ગીરશક્તિના ઉપક્રમે પ્રાકૃત બજાર (ઓર્ગેનિક બજાર)નું આયોજન કરવામાં આવેલ છે. ગીરશક્તિ, સક્કરબાગ સામે, હોન્ડાના શો રૂમ પાછળ, કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રાવેલ્સ) અને સતીશભાઈ કેપ્ટનની ગૌશાળા ખાતે આવતીકાલે સવારે…

Breaking News
0

સકકરબાગનાં એક કર્મચારી ઉપર દીપડાએ હુમલો કર્યો : સારવારમાં ખસેડાયો

જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક દીપડાએ કર્મી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્મી ઈજાગ્રસ્ત બનતા તેને સિવીલના ટ્રોમાં વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. દીપડાએ કરેલા હુમલાની ઘટનાથી અન્ય…

Breaking News
0

વેરાવળમાં બે સ્થળોએથી નવ જુગારીને ઝડપી લેવાયા

વેરાવળ તથા પ્રભાસપાટણ વિસ્તારમાં બે સ્થળોએ પોલીસે દરોડો પાડી પાના ટીંચતા નવ જુગારીઓને રોકડા રૂા.આઠ હજાર સાથે ઝડપી લીધેલ હતા. જયારે દરોડા દરમ્યાન બે જુગારી નાસી છુટતા તેને ઝડપવા ચક્રો…

Breaking News
0

કેશોદ : ટ્રકે ઠોકર મારતા ગંભીર ઈજા થતા પ્રૌઢનું મૃત્યું

કેશોદનાં રામેશ્વર સોસાયટી અક્ષયનાથ રોડ ઉપર રહેતા કમલેશગીરી મનસુખગીરી મેઘનાથી (ઉ.વ.૪૪)એ નગરપાલિકાનાં આયશર ટ્રક નં.જીજે-૧૧-સીએ-૦૪૬૯ના ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં કાકા તેના મોટર સાયકલ જીજે-ર૩-એન- ૭ર૬૮ રોડ…

1 750 751 752 753 754 1,283