ઐતિહાસિક નગરી માંગરોળ અને માંગરોળના ગૌરવની સાક્ષી પૂરતું પવિત્ર પાવન કલ્યાણેશ્વર મંદિરના ૧૨૫ વર્ષ આજ રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વસંત પંચમીના રોજ આજથી ૧૨૫ વર્ષ પૂર્વે ગોર કલ્યાણજી…
કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાતભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ થવાના સંકેતો…
જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી નેહાબેનના યશ કુમાર સાથે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના કાર્યાલય ખાતે રંગે-ચંગે આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતા. કોરોના વાયરસની સરકારની ગાઈડલાઈન મુજબ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના ચેરમેન પદ માટે ડો. ઇરોસ વાજા તથા ડો. મુકેશ ભેસાણિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેવી જ રીતે અધર ધેન ચેરમેન માટે પ્રો. જયદિપસિંહ ડોડીયા અને…
મુખ્યમંત્રી રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુએન મહેતા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ હોઈ અને હજુ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવાનું છે. ત્યારે મુખ્યમંત્રીના ચાર્જ બાબતે અટકળો શરૂ થતાં તેનો છેદ…
આજે વસંતપંચમીનો શુભ દિવસ હોય, સમગ્ર ભારત વર્ષમાં ખાસ કરીને કલા, શિક્ષણ, બૌધ્ધિક વિકાસ માટે ઉંમરથી નહી પરંતુ મનથી યુવાન હૈયા માટે અનેરો દિવસ છે. વસંતપંચમીનાં આ દિવસે વિદ્યા, કલા…
રાજકોટના મોરબી નિવાસી ભુદરભાઈ પટેલ અને વિજ્યાબેન પટેલના સુપુત્રી પાયલબેન પટેલ(એડવોકેટ એન્ડ નોટરી)એ વર્ષ ૨૦૨૧માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાની વિદ્યાશાખાના અધ્યક્ષ અને પ્રોફેસર ડો. બી.જી. મણિયારના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત “સૌરાષ્ટ્ર…
જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૧પની પેટાચૂંટણી અંતર્ગત ગઈકાલે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી અને એક તકે પ્રચારાર્થે આવેલા સત્તારૂધ પક્ષ દ્વારા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉપર સોડા બોટલથી હુમલો થયો…