જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા જે સિટીને તેઓનાં આર્શિવાદ પ્રાપ્ત થયા છે અને વિકાસ યાત્રાને સતત વેગ આપવામાં આવી રહયો છે. તેવા જૂનાગઢ શહરમાં નવા વર્ષ એટલે…
જૂનાગઢ ખાતે આવેલી ડિસ્ટ્રીકટ કોર્ટને હવે નજીકનાં સમયમાં જુની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે માટેનાં નિર્દેશો મળી રહયા છે. જમીનની ફાળવણી ૯ શરતોને આધીન કરવામાં આવી છે. અને આગામી…
જે તે સમયે જૂનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટને અન્યત્ર ખસેડવાની હિલચાલ શરૂ થઈ હતી. તે અરસામાં જૂનાગઢનાં જાગૃત નાગરીક અમૃતભાઈ દેસાઈએ તા.૧૭-ર-૧૮નાં રોજ ડિસ્ટ્રીકટ કોર્ટને જુની સિવીલ હોસ્પિટલમાં તબદીલ કરવા અને ત્યાં…
જૂનાગઢની જુની સિવીલ હોસ્પીટલની જગ્યા ઘણા સમયથી પડતર હાલતમાં હતી અને આ જગ્યાએ કોર્ટ બિલ્ડીંગ માટેની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીનાં અનુસંધાને શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મહામંત્રી સંજય…
આજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ અર્ણબ ગોસ્વામીનાં લીક થયેલા WhatsApp મેસેજ ઉપર પ્રેસ વાર્તા યોજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે અર્ણબના મેસેજને આધારે…
નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે ‘તુમ મુજે ખૂન દો…
કોરોનાની મહામારીએ હવે તો સાબિત કરી દીધું છે કે, ડાયાબીટીસ અને ઉંચું બ્લડપ્રેસર જાયન્ટ કીલર છે, સાયલન્ટ કીલર છે પરંતુ આ બંને મોટી બિમારીઓ યોગ અને વિજ્ઞાન દ્વારા કાબુમાં રાખી…