ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં પણ આંદોલનો સમવાનું નામ નથી લેતા જેણે સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. આંગણવાડી બહેનો અને આશાવર્કરો હોય કે એચ- ટીએટી આચાર્યો કે પછી વીજકર્મીઓ દરેક કર્મીવર્ગ…
ધી ઓલ અરૂણાચલપ્રદેશ સ્ટુડન્ટ્સ યુનિયન (AAPSU)એ ગુરૂવારે કહ્યું હતું કે, ચીન દ્વારા અહીં ગામ વસાવવાના સમાચારો પહેલાંથી જ મળી રહ્યા હતા. જાે કે, તેમ છતાં આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા…
વિદેશ જવા ઈચ્છુક લોકોની સંખ્યા વધવાને પગલે રાજ્યમાં પાસપોર્ટ બનાવવા માંગતા અરજદારોનો પાસપોર્ટ ઓફિસે ઘસારો વધતો રહે છે. જેને લઈને છાશવારે વ્યવસ્થામાં બદલાવ સહિતના નિર્ણયો લેવામાં આવે છે. જેમાં હવે…
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામના અલારખા ગુલમહમદ બ્લોચ (ઉ.વ.૬પ) એ હરમડીયા ગામનાં ઈકબાલ દાદમહમદ મકરાણી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના ઘરે હાજર હતા તે વખતે આ કામના આરોપી…
માળિયાહાટીના તાલુકાનાં આંબલગઢ ગામનાં કિશોરભાઈ પરસોતમભાઈ બોરીચાંગર (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે બોલેરો વાહન નં.જીજે-૧૧-ટીટી-૮૬૯૬નાં ચાલક ગોવીંદભાઈ પુંજાભાઈ રબારી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના…