Author Abhijeet Upadhyay

Breaking News
0

મેંદરડા : મુંડીયાસ્વામી આશ્રમમાં સેવા આપતા ભગવાનજીબાપાનું નિધન

મેંદરડામાં મુંડિયા સ્વામી સન્યાસ આશ્રમના વૃધ્ધાશ્રમમાં ૨૬ વર્ષથી સેવા આપતા ભગવાનજીબાપાનું અવસાન થતાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મેંદરડા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

માંગરોળ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં વેક્સીન કેમ્પ યોજાયો

કોરોના વાયરસને નાથવા શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસે વેક્સીન કેમ્પ તા.૧૯-૧-૨૦ર૧ ના રોજ યોજાયો હતો જેમાં માંગરોળના ગાયનેક અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-માંગરોળના પ્રમુખ ડો. ભાર્ગવ પંડિતે…

Breaking News
0

વેરાવળ-કોડીનાર હાઈવે ઉપર સૂર્યમુખીનો અદ્‌ભૂત નજારો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવેલ છે. વેરાવળ-કોડીનાર હાઇવે, ટીબડી રોડ ઉપર સૂર્યમુખીનાં ફુલનો અદભૂત નજારો સર્જાયો હોય પ્રકૃતિપ્રેમીઓ માટે સેલ્ફી લેવાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજભવનમાં સદગુરૂ મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં ડો. જયસુખભાઈ રાઠોડે ૩૦૦ દર્દીઓને તપાસી ૯૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન…

Breaking News
0

દિવ પોલીસમેનની પ્રમાણીકતા રૂપિયા ભરેલું પાકીટ મુળ માલિકને પરત કર્યું

ઉનામાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતા દિનેશભાઈ બારોટ તથા તેમના પુત્ર ઉનાથી પોતાના ઘરે ખાણ ગામે જતા હતા. આ દરમ્યાન તેઓને દેલવાડા રોડ ઉપરથી એક પાકીટ મળતા તેની તપાસ કરતા…

Breaking News
0

ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે ચાર વર્ષ પૂર્ણ, લાઈવ આરતી યોજાઈ

૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના…

Breaking News
0

દ્વારકાનાં વિકાસ કામોને મંજુરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા નગરપાલિકાનાં પ્રમુખ અને સદસ્યો

દ્વારકા શહેરની વણથંભી વિકાસયાત્રાના બે અગત્યના સીમાચિન્હ રૂપે વિકાસકામોની રાજય સરકાર પાસેથી મળેલી મંજુરીની વિગતો જાહેર જનતા સમક્ષ મુકવા નગરપાલિકા પરીવાર હર્ષની લાગણી અનુભવીએ છીએ. દ્વારકા શહેરનું અપ્રતિમ નૈસર્ગિક સૌંદર્યધામ…

Breaking News
0

જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત

જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે રહેતા જયદીપભાઈ કિશોરભાઈ મકવાણાની દોઢ માસની પુત્રી…

Breaking News
0

વિસાવદર-કેશોદ પંથકમાં તસ્કરો ત્રાટકયા રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયાં

વિસાવદર અને કેશોદ પંથકમાં તસ્કરોએ મકાનોને નિશાન બનાવી રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયા હતાં. વિસાવદરનાં નાની મોણપરી ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ મકવાણા જૂનાગઢ ખરખરાનાં કામે ગયેલ ત્યારે અજાણ્યા…

Breaking News
0

જૂનાગઢવાસીઓને ભેટ : રૂા. ૩૧૯.૪૮ કરોડનાં ખર્ચે તૈયાર થનાર ભુગર્ભ ગટરનું ખાતમુર્હુત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું આજે તા.૨૦ જાન્યુઆરીના રોજ ખાતમુહૂર્ત કરેલ છે . ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂા. ૩૨…

1 802 803 804 805 806 1,351