મેંદરડામાં મુંડિયા સ્વામી સન્યાસ આશ્રમના વૃધ્ધાશ્રમમાં ૨૬ વર્ષથી સેવા આપતા ભગવાનજીબાપાનું અવસાન થતાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મેંદરડા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat…
કોરોના વાયરસને નાથવા શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસે વેક્સીન કેમ્પ તા.૧૯-૧-૨૦ર૧ ના રોજ યોજાયો હતો જેમાં માંગરોળના ગાયનેક અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-માંગરોળના પ્રમુખ ડો. ભાર્ગવ પંડિતે…
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવેલ છે. વેરાવળ-કોડીનાર હાઇવે, ટીબડી રોડ ઉપર સૂર્યમુખીનાં ફુલનો અદભૂત નજારો સર્જાયો હોય પ્રકૃતિપ્રેમીઓ માટે સેલ્ફી લેવાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું…
ઉનામાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતા દિનેશભાઈ બારોટ તથા તેમના પુત્ર ઉનાથી પોતાના ઘરે ખાણ ગામે જતા હતા. આ દરમ્યાન તેઓને દેલવાડા રોડ ઉપરથી એક પાકીટ મળતા તેની તપાસ કરતા…
૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના…
જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે રહેતા જયદીપભાઈ કિશોરભાઈ મકવાણાની દોઢ માસની પુત્રી…
વિસાવદર અને કેશોદ પંથકમાં તસ્કરોએ મકાનોને નિશાન બનાવી રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયા હતાં. વિસાવદરનાં નાની મોણપરી ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ મકવાણા જૂનાગઢ ખરખરાનાં કામે ગયેલ ત્યારે અજાણ્યા…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું આજે તા.૨૦ જાન્યુઆરીના રોજ ખાતમુહૂર્ત કરેલ છે . ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂા. ૩૨…