Author Abhijeet Upadhyay

Breaking News
0

ઉનાનાં વાંસોજ ગામે પંડિત દીનદયાળ ભંડારના કર્મચારીની દાદાગીરી

ઉનાનાં વાંસોજ સેવા સહકારી મંડળી લી. પંડિત દીનદયાળનું લાઈસન્સ નંબર ૭૯૯૧ ધરાવતા રમેશ દેવા વાજા નામનો કર્મચારી ગામના ગરીબ લોકો સાથે દાદાગીરી કરી ઓછું અનાજ વિતરણ કરતો હોવાનો વિડિઓ વાયરલ…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ, લોકજાગૃતિની કામગીરી કરાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર…

Breaking News
0

સુત્રાપાડામાં રૂા. ૬૫ લાખના ખર્ચે કોમ્યુનીટી હોલનું નિર્માણ કરાયું

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં લોક સુવિધાના કામો કરવા નગરપાલીકા હમેંશા અગ્રેસર રહે છે. થોડા સમય પૂર્વે ચોપાટીના નિર્માણ બાદ હવે ગરીબ-મઘ્યમ વર્ગના લોકો પ્રસંગ કરી શકે તે માટે કોમ્યુનીટી હોલનું…

Breaking News
0

જૂનાગઢ : ફૂટપાથ જ ગાયબ ! તંત્રનું ડેવલપમેન્ટ કે ડિમોલિશન ?

જૂનાગઢનાં જયશ્રી રોડ ઉપર ફૂટપાથ હતી જે કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓ અને અન્ય પ્રજાજનો માટે ખૂબ જ ઉપયોગી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમય પહેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિકાસના કાર્યમાં…

Breaking News
0

જૂનાગઢ : શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનિધિમાં સમર્પણ રાશિ અર્પણ કરાઈ

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનના ભાગરૂપે મોટી હવેલી તરફથી પૂ. કિશોરબાવાશ્રીએ રૂા.૫,૫૧,૦૦૦, જયંતિભાઈ અને વિમ્પલભાઈ વઘાસિયા-મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ૧,૧૧,૧૧૧નો સમર્પણ રાશીનો ચેક…

Breaking News
0

વાહન ચલાવતા સમયે લોકોએ સ્વયંશિસ્ત રીતે ટ્રાફીકના નિયમોનું પાલન કરવું જાેઇએ : આરટીઓ અધિકારી કારેલીયા

ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં કાર્યરત આરટીઓ કચેરી ખાતેથી ૩૨માં માર્ગ સલામતી માસનો અધિકારીઓએ પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લામાં તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી સુધી એક માસ દરમ્યાન જુદા-જુદા જાગૃતિના…

Breaking News
0

કાજલીની મહિલાને સારવાર માટે જરૂરી પૈસા લેવા જતા પુત્રોનું પોલીસે બાઇક ડીટેઇન કરેલ જેથી સમયસર સારવાર ન મળતાં મોત નિપજયું

વેરાવળ તાલુકાના કાજલી ગામની મહિલાને વેરાવળની ખાનગી હોસ્પીટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા તેનો પુત્ર પૈસા લઇ કાજલી તેના ઘરે ગયેલ જયાંથી ટુ વ્હીલર વાહનમાં પરત આવી રહેલ તે…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષાની ટીમે માધુપુરગીર ગામે બાળ લગ્ન અટકાવ્યા

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળેલ સાદી અરજીના કારણે તાલાળા તાલુકાના માધુપુરગીર ગામે સગીર બાળકીના લગ્ન હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બાળ લગ્ન  પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા…

Breaking News
0

કોરોના વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટવા છતાં સરકારને તોતીંગ આવક થઈ

કોરોના મહામારીના કારણે ભલે દરેક પ્રકારના ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હોય, પરંતુ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં ચાલું નાણાંકીય વર્ષ દરમ્યાન ૪૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ ડીઝલ અને…

Breaking News
0

ઉનાના નવાબંદર ખાતે રૂા. ૨૯૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મત્યસ્યબંદર બનાવવાના કામનું મુખ્યમંત્રી ખાતમુર્હુત કરશે

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવી રહયા છે. તેઓ પ્રથમ સાંજે ૪ વાગ્યે ઉના તાલુકાનાં નવાબંદર ખાતે પહોંચી રૂા.૨૯૫ કરોડનાં ખર્ચે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાનું મત્સ્ય…

1 804 805 806 807 808 1,351