Author Abhijeet Upadhyay

Breaking News
0

સ્કોલરશીપ માટે ભરેલા ફોર્મ શાળાઓને રિવેરીફીકેશન માટે પરત મોકલતા વાલીઓ, શૈક્ષણીક સંસ્થાઓમાં રોષ

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ ફોર્મ ગત ઓગષ્ટ માસથી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર ભર્યા બાદ શાળાઓ દ્વારા તેનું વેરીફિકેશન કરાયું હોવા છતાં ફોર્મ ભરનાર વાલીઓ, વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી આ…

Breaking News
0

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ફરી સીમા વિવાદ વકર્યો, એક ઈંચ જમીન પણ નહી મળે : યેદિયુરપ્પા

મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે રહેલ સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યોમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં…

Breaking News
0

જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામબાપા તથા વીરબાઈમાં મંદિરે ગૌરક્ષાના જાપ કરાયા

જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા તથા વીરબાઈમાંના મંદિર ખાતે પવિત્ર ધનારખ માસ તા.૧પ-૧ર-ર૦ થી ૧૪-૧-ર૧ દરમ્યાન ગૌરક્ષા જનજાગતિ અભિયાન અંતર્ગત યોજાયેલ ગૌરક્ષા જાપ કાર્યમાં ભાવીક ભાઈ-બહેનો તથા યુવક-યુવતીઓ…

Breaking News
0

માણાવદરમાં જલારામ મંદિર ખાતે વીરદાદા જશરાજ શહિદદિનની ઉજવણીનું આયોજન

માણાવદરમાં જલારામ મંદિર ખાતે પુ. વીરદાદા જશરાજનાં શહિદદિન નિમિત્તે તા. રર-૧-ર૦ર૧ ના રાત્રે ૭ થી ૯ સુધી લોહાણા જ્ઞાતિ માટે જમણવારનું આયોજન કરાયું છેે. પ્રસાદી લેવા આવતા દરેક લોકોએ કોરોના…

Breaking News
0

બાંટવા ગામે જુગાર દરોડો, ત્રણ સામે કાર્યવાહી

બાંટવા પોલીસ સ્ટેશનનાં પો.કો. આઝાદસિંહ મુળુભાઈ અને સ્ટાફે ગઈકાલે રેલવે સ્ટેશન નજીકથી ત્રણ શખ્સોને ઘોડીપાસાનો જુગાર રમતાં રૂા.૩૭પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથધરી છે. #saurashtrabhoomi…

Breaking News
0

માણાવદર તાલુકાના વેળવા ગામે જુના મનદુઃખે હુમલો, પોલીસ ફરીયાદ

માણાવદર તાલુકાનાં વેળવા ગામનાં ભરતભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ ગોવીંદભાઈ રામભાઈ મકવાણા, રંજનબેન ગોવીંદભાઈ મકવાણા, રાહુલ ગોવીંદભાઈ મકવાણા, તેમજ અજાણી મહિલા અને બે અજાણ્યા છોકરાઓ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે,…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે સગીર બાળાને ભગાડી ગયાની ફરીયાદ

વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે નદી કાંઠે રહેતા એક પરિવારની સગીરવયની બાળાને સુનીલ જગદીશભાઈ પરમાર રહે. વિસાવદર વાળો લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ ખાતે આ વર્ષે શિવરાત્રી મેળો યોજાશે કે કેમ ?

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામો, પાણીની પાઈપ લાઈન ભુર્ગભ યોજનાનું ખાતમુર્હુત સહિતનાં કામોના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે સી.એમ.રૂપાણી આવી રહયા છે. પીટીસી ગ્રાઉન્ડ અને કેશોદ…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઈન તૈયાર કરશે પદમશ્રી બિમલ પટેલ

જૂનાગઢ શહેરની શાન સમા નરસિંહ મહેતા સરોવર તેમજ વિલીંગ્ડન ડેમની નજીકનાં ભવિષ્યમાં કાયા પલટ અને બ્યુટીફિકેશનની કાર્યવાહી શરૂ થવાની છે અને મનપા તંત્ર અને સરકાર દ્વારા આ અંગેનું નાણાંની ફાળવણી…

1 805 806 807 808 809 1,351