જામખંભાળીયા-દ્વારકા ધોરી માર્ગ ઉપર ગઈકાલે અમદાવાદનાં બે પરીવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દ્વારકા જઈ રહેલા રબારી દિનેશભાઈ દેસાઈ અને જગદીશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું મૃત્યું નિપજયા હતાં. જયારે પરીક્ષા…
‘પ્લાસ્ટિક મુક્ત માંગરોળ’ અભિયાન સંદર્ભે સરસ્વતી વિદ્યાલયમાં પેપર બેગ હરીફાઈનું અયોજન કરાયું હતું જેમાં અનેક દિકરીઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્થાનો ઉપર પ્લાસ્ટીક પ્લાસ્ટીક બેગથી થતું નુકશાન,…
માંગરોળ ખાતે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યાલયનું શિવમ કોમ્પ્લેક્ષ ડો. પરમારનાં દવાખાના પાસે, પહેલા માળે આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી ઉદ્ઘાટન…
કુકસવાડા અંબાણી હાઇસ્કુલ નજીક ઇલેવન કે.વી.લાઇનના વાયરો હોવાથી દરરોજ પક્ષીઓના વિજશોક લાગતાં મૃત્યુ થતાં હોય તેની જાણ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઇ ડાભીને કરતા તેમણે તાત્કાલીક આ કામ કરાવી આપતાં…
જગવિખ્યાત વાઈરલોજીસ્ટ ડોકટર ટી.જેકબ જાેને કહયું હતું કે, કોરોના વાઈરસ હવે વધુમાં વધુ બે માસમાં નષ્ટ થઈ જશે. વાઈરસના નવા સ્ટ્રેન વિશે બોલતાં તેમણે કહયું કે બીજા સ્ટ્રેનના વાઈરસને સમજવા…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલના બીજા ચરણનો અને સુરત મેટ્રો રેલના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઈંટ સમાન ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણના વધતા…
ઉના તાલુકાના સંજવાપુરમાં મજુરી કામ કરતા અરજણભાઈ ભાલીયા ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા કરતા તેને સારવારમાં ખસેડાયેલ છે. ઉના તાલુકાના સંજવાપુર ગામે મજુરી કામ કરતા અરજણભાઈ ચનુભાઈ ભાલીયા (ઉ.વ.…
જૂનાગઢ જીલ્લાનાં માણાવદર ખાતે બહારપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી અને બળાત્કાર ગુજારવા અંગે બે સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર…