Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢને હેરીટેેઝ સીટી સાથે ગુંડાઓથી મુકત બનાવવું છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

દત્ત અને દાતારની પવિત્ર ભૂમિ અને ઐતિહાસીક ધાર્મિક અને સંસ્કારી નગરી નરસિંહ મહેતાનું ધામ એવા જૂનાગઢ શહેરને આગામી દિવસોમાં જ હેરીટેઝ સીટી તરીકે વિકસાવવાની સાથે ગુંડાઓને, અસામાજીક તત્વોને કાબુમાં લેવાની…

Breaking News
0

જૂનાગઢ શહેર પ્રવાસન ક્ષેત્રનું હબ બનશે : પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

જૂનાગઢ શહેરને પ્રવાસન ક્ષેત્રનું હબ બનાવવાની નેમ ગઈકાલે ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સ્યઉદ્યોગમંત્રી જવાહરભાઈ ચાવડાએ વ્યકત કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવાસન મંત્રી…

Breaking News
0

ગિરનાર રોપવે સકસેસફુલ : અઢી માસમાં અઢી લાખ લોકોએ માં અંબાનાં દર્શનનો લાભ લીધો : મુખ્યમંત્રી

જૂનાગઢનાં ગઈકાલે મહેમાન બનેલા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રણટંકાર કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં વિકાસ માટે સતતને સતત ગુજરાત સરકાર પ્રયત્નશીલ…

Breaking News
0

શિવરાત્રીનો મેળો યોજવો કે નહીં તે અંગેનો નિર્ણય સમય અને સંજાેગોને આધીન રહેશે : મુખ્યમંત્રી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર કે જે તીર્થોની નગરી કહેવાય છે કે જયાં સાક્ષાત ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને ૩૩ કરોડ દેવતાનો વાસ છે. અનેક ધાર્મિક સ્થળો આવેલ છે. આવા…

Breaking News
0

જમીન પચાવી પાડનારાઓ અસામાજીક ગુંડાઓ સામે તત્કાલ કડક કાર્યવાહી થશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જૂનાગઢ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જમીન પચાવી પાડનારાઓ અને અસામાજીક પ્રવૃત્તિ કરનારાઓને તથા ગુંડાગીરી કરનારાઓને ખુલ્લી ચેતવણી આપતાં જુસ્સાભેર જણાવ્યું હતું કે…

Breaking News
0

શ્રી સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગની મહાપૂજા-અર્ચના કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ જ્યોતિલિંગની મહાપૂજા-અર્ચના, દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી…

Breaking News
0

નવાબંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગીર-સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના…

Breaking News
0

જેતપુરનાં ગંદા પાણીનાં નિકાલની પાઈપલાઈન યોજનામાં ર૦૦ કરોડનાં ટેન્ડરમાં ‘ઓન’

જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં સાડી ઉદ્યોગના કારણે ફેલાઈ રહેલ લાલ પાણીના પ્રદૂષણની સમસ્યા હલ કરવા અને સાડી ઉદ્યોગને બચાવી લેવા રાજ્ય સરકારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી કેમિકલયુકત પાણીનો દરિયામાં…

Breaking News
0

જૂનાગઢ શહેર ભાજપ સંગઠને મુખ્યમંત્રીની વિકાસલક્ષી જાહેરાતોને આવકારી

જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શહેરના વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા હોય તે રીતે અનેક વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. જૂનાગઢ શહેર કે જે આધ્યાત્મિક નગરી છે આ નગરીનો ઐતિહાસિક,…

Breaking News
0

જૂનાગઢ : વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની નામાંકીત ૧૬ ટીમોએ ભાગ લીધો છે અને આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર…

1 801 802 803 804 805 1,351