લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને વીરપુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે વીરદાદા જશરાજીને પુર્ચન – અર્ચન તેમજ ભાવભેર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કોરોના કાળમાં…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની…
રાજયના ભૂતપુર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી મંદિરના દર્શને પધાર્યા હતા તેમની સાથે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, સૂર્ય મંદિરના જગુબાપુ સાથે રહ્યા હતા અને ભીડભંજન…
ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓમાં સરકારના નિયમ મુજબ અમલવારી કરી અને નિવૃત્ત કર્મચારીઓને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે તે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા જૂનાગઢના હરેશ સી.બાટવીયાએ જૂનાગઢ…
વેરાવળ નજીકના લાટી ગામે બે દિવસમાં બે માદા મોર મૃત હાલતમાં તથા ચાર માદા મોર અશકત બિમાર હાલતમાં મળતા ચકચાર પ્રસરી છે. જાે કે, મોરના શંકાસ્પદ મોતના પગલે બંન્ને મૃતદેહોને…
યાત્રાધામ દ્વારકા ખાતે બનાવવામાં આવેલ સુદામા સેતુ નામના ઝૂલતો પુલ ઉપરથી યાત્રિકો અવર-જવર કરતા હોય છે. પરંતુ આ પુલ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી બંધ રાખવામાં આવતો હતો જેના…
માંગરોળનાં માત્રી મંદિર વિસ્તારમાં વાંદરો બિમાર સ્થિતિમાં મળી આવતા સ્થાનિક રહિશ આશિષભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગોસ્વામી તેમજ હરેશ ભુવા દ્વારા સલામત રેસ્ક્યુ કરી વાંદરાને પશુ…
સમયની માંગ અને શાસ્રના સમન્વય સમાન કામગીરી દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક શુક્લના નેજા હેઠળ થઇ રહી છે. દેવભૂમિ દ્વારકાનાં નંદાણા ગામને નેશનલ આયુષ…