Author Abhijeet Upadhyay

Breaking News
0

સ્વરાજય ચુંટણીઓને લઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા આજથી મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રજા વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા આજ ૧૮ જાન્યુઆરીથી ર૮ જાન્યુઆરી દરમ્યાન રાજયનાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત…

Breaking News
0

ગીરગઢડામાં ગૌચર જમીન ઉપર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે : જીલ્લા કલેકટર

ગીરગઢડામાં ગૌચર જમીન ઉપર દબાણો કરનારા કાર્યવાહીથી બચવા સરકારી તંત્ર ઉપર દબાણ લાવવાની કોશિષ કરે છે. ઊના ગીરગઢડા તાલુકાના હ્રદયમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગોચર જમીન ઉપર…

Breaking News
0

જૂનાગઢમાં સુઆલેપીરબાપુની દરગાહની દાનપેટીમાંથી રોકડની ચોરી

જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. આ અંગે અક્રમભાઈ અબ્દુલ ગનીભાઈ શમા (ઉ.વ.૪૩, રહે.નરસિંહ સ્કુલ સામે જુલાઈવાડા મસ્જીદ પાસે) એ કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી ફરીયાદમાં…

Breaking News
0

જૂનાગઢમાંથી હદપારી ભંગ બદલ વધુ એક શખ્સ સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. દેવશીભાઈ રાણાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચુનારાવાસ નજીકથી રવિભાઈ કીશોરભાઈ સોલંકી દેવીપુજક (ઉ.વ.૩૦) નામના શખ્સને હદપારી ભંગ બદલ ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi…

Breaking News
0

વેરાવળમાંથી ત્રણ ઈસમો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા

ગૌવંશના સંરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે.…

Breaking News
0

ગુજરાત રાજ્યમાં ૩૧મેનાં રોજ ૩૦૦૦ શિક્ષક અને કર્મચારીઓ એક સાગમટે નિવૃત્ત થશે

ગુજરાત રાજ્યમાં આગામી મે માસની ૩૧ તારીખે શાળાઓમાં ફરજ બજાવતા ૩ હજાર જેટલા શિક્ષકો સહિતના કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થશે. અમદાવાદ શહેરમાં જ નિવૃત્ત થનારા શિક્ષકો સહિતના કર્મચારીઓની સંખ્યા ૩…

Breaking News
0

બીએડ પછી એનસીટીઈનું સર્ટીફીકેટ લેવા હવેથી વિદ્યાર્થીઓને ફી નહીં ચૂકવવી પડે

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની જનરલ બોર્ડની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવ્યા હતા. ખાસ બી.એડ.એમ.એડ. ત્રણ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને હવે પછી…

Breaking News
0

જૂનાગઢ અને તાલાળા ખાતે ડી.જી. વણઝારા પ્રેરીત સંત મિલન સમારોહ યોજાશે

આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓ, નિરાકરણ અને ભાવિ સંકેત એ વિષયને લઈને પૂર્વ આઈ.પી.એસ. એ.ટી.એસ વડા અને એન્કાઉન્ટર ફેમ ડી.જી. વણઝારાએ તા.૧૭/૧/ર૦ર૧ને રવિવારે અમદાવાદમાં…

Breaking News
0

સૌરાષ્ટ્રની બંધ થયેલી અને નવી ટ્રેનો શરૂ કરવા રેલમંત્રીને રજૂઆત

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગને દેશના વિભિન્ન ક્ષેત્રોમાં રેલમાર્ગથી જાેડવા વડાપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. વર્ષોથી લોકોની માંગણી સોમનાથ-હરિદ્વાર, સોમનાથ-વારાણસી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ સોમનાથને જાેડતી ટ્રેન…

Breaking News
0

ગુજરાતની સરકારી ફિઝિયોથેરાપી-નર્સિંગ કોલેજાેમાં ૩૬૬, ર્સ્વનિભર કોલેજાેમાં ૧૪૦૦૦ બેઠકો હજુ પણ ખાલી

ફિઝિયોથેરાપી-નર્સિંગની સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૯૬ બેઠક માટે આજ તા.૧૮થી નવો ચોથો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાઉન્ડમાં માત્ર સરકારી કોલેજની બેઠક ખાલી રહેતી હોવાથી જાહેર કરાયો છે.…

1 810 811 812 813 814 1,351