જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. આ અંગે અક્રમભાઈ અબ્દુલ ગનીભાઈ શમા (ઉ.વ.૪૩, રહે.નરસિંહ સ્કુલ સામે જુલાઈવાડા મસ્જીદ પાસે) એ કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી ફરીયાદમાં…
ગૌવંશના સંરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે.…
ગુજરાત રાજ્યમાં આગામી મે માસની ૩૧ તારીખે શાળાઓમાં ફરજ બજાવતા ૩ હજાર જેટલા શિક્ષકો સહિતના કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થશે. અમદાવાદ શહેરમાં જ નિવૃત્ત થનારા શિક્ષકો સહિતના કર્મચારીઓની સંખ્યા ૩…
નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની જનરલ બોર્ડની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવ્યા હતા. ખાસ બી.એડ.એમ.એડ. ત્રણ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને હવે પછી…
આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓ, નિરાકરણ અને ભાવિ સંકેત એ વિષયને લઈને પૂર્વ આઈ.પી.એસ. એ.ટી.એસ વડા અને એન્કાઉન્ટર ફેમ ડી.જી. વણઝારાએ તા.૧૭/૧/ર૦ર૧ને રવિવારે અમદાવાદમાં…
સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગને દેશના વિભિન્ન ક્ષેત્રોમાં રેલમાર્ગથી જાેડવા વડાપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. વર્ષોથી લોકોની માંગણી સોમનાથ-હરિદ્વાર, સોમનાથ-વારાણસી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ સોમનાથને જાેડતી ટ્રેન…
ફિઝિયોથેરાપી-નર્સિંગની સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૯૬ બેઠક માટે આજ તા.૧૮થી નવો ચોથો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાઉન્ડમાં માત્ર સરકારી કોલેજની બેઠક ખાલી રહેતી હોવાથી જાહેર કરાયો છે.…