દ્વારકાધીશજીને તેમના ભક્તો દ્વારા વાર-તહેવારે સોના-ચાંદીના અલંકારો ભેટ સ્વરૂપે ધરવામાં આવે છે. ત્યારે રાજકોટ રહેતા દ્વારકાધીશજીના પરમ ભક્ત ર્નિમળભાઈ રતાભાઈ આહીર પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો ત્યારે તેઓએ ચાંદીની…
દ્વારકા પંથકના મેવાસના ટોબર ગામે દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મલ કુસ્તી મેળો, અશ્વ રેસ, બળદગાડાની રેસ જેવી સ્પર્ધાઓ પરંપરાગત યોજવામાં આવે છે. દેવભૂમિ…
આઈ સોનલગૃપ, જાેષીપરા, જૂનાગઢ દ્વારા સોનલ બીજની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને બાળાઓએ સોનલ માતાજીનો પ્રસાદ લીધો હતો. આ તકે સોનલગૃપના સાગરભાઈ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…
ગીર જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત…
માંગરોળ બંદરના પંજાબ વિસ્તારમાં જ્યાં નવી ફેસ ૩ જેટી બની રહી છે ત્યાં કિનારા નજીક ખાલસા પડેલી ચાર જેટલી બોટમાં આગ લાગી જતા ચારેય બોટો બળીને ખાક થઈ જવા પામી…
શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનની શરૂઆત જૂનાગઢ શીશુમંદિર ખાતે કરવામાં આવી હતી. પૂજ્ય ઇન્દ્રભારતીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનની શરૂઆતમાં જીતુભાઇ ભીંડી તરફથી…
બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજ્જુ અભિનેત્રી હેમાલી સેજપાલે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ખાતે તેમણે જણાવ્યું હતું કે, ઉગતા કલાકારોને મારો સંદેશો છે કે, કલા ભગવાનની દેણ…
લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા હીરાના વેપારી અમદાવાદનાં ગોવિંદભાઈએ રૂા. ૧૧ કરોડ દાનમાં આપ્યા હતાં. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયા લખાવ્યા હતાં. ગઈકાલથી રામ મંદિર…