જૂનાગઢમાં રસ્તાના મુદ્દે ગઈકાલે વેપારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. આ તકે…
જૂનાગઢનાં જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિરનાં કોઠારી પ્રમેસ્વરૂપદાસજી(નવાગઢ) વાળાએ મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધર્મ પરંપરામાં આપણા શાસ્ત્રો અને ઋષિઓએ ઉત્સવોનો અનેરો મહિમા કહ્યો છે.…
ગઈકાલ તા.૧ર સવારે આઠ વાગ્યાથી આજ તા.૧૩ રાત્રીનાં આઠ વાગ્યા સુધી સમગ્ર દેશનાં દરિયાઈ વિસ્તારમાં દર બે વર્ષ સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત ‘સી વીઝલ ર૧’ ભારતીય નોૈ-સેના મરીન પોલીસ,…
આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સુર્ય દેવનું મહાપર્વ છે મકરસંક્રાંતિ. સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં ૧૬ સુર્ય દેવતાઓના મંદિરો હતા. સુર્યનું…
કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન જૂનાગઢના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના તથા મહામંત્રી ચંન્દ્રકાંતભાઈ દક્ષીણાની સંયુકત યાદી જણાવેલ છે કે, જૂનાગઢ કોમર્શીયલ કો.ઓ. બેન્કના નવા ચુંટાયેલા હોદેદારો તથા પૂર્ણ હોદેદારોના સન્માનનો એક કાર્યક્રમ…
ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર ગીફટ સીટી ખાતે ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦નો કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ…
જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરીના રોજ મેંદરડાની જી.પી. હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ જાેડાઇ રક્તદાન કર્યું…
જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણામાં કરોડોના ખર્ચે રીવરફ્રન્ટ આવેલ છે. રીવરફ્રન્ટની અંદર જ કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા કેમિકલ પાણી ઠાલવ્યું છે. આ પાણીથી…
જૂનાગઢમાં રમતવીરોએ કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ઉપર ગુણવત્તા ધરાવતા રમતવીરોને નિમણુંક માટે લેખીત કસોટીનાં ગુણની કુલ સંખ્યાનાં પ ટકાથી વધુ નહી તેટલા…