ગુજરાતમાં પંચાયત હસ્તકના ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા છે આંદોલનમાં આરોગ્ય કર્મચારીઓ જાેડાતા આરોગ્ય વિભાગમાં એની…
સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જેનાં ટ્રસ્ટી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. આ ટ્રસ્ટની વર્ચયુઅલ મીટીંગ આજે તા.૧૩ જાન્યુ.…
જૂનાગઢનાં સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસેથી રીક્ષા નં. જીજે-૧૧-યુ ૩૦ર૦માંથી ૬૦૦ લીટર દારૂ પોલીસે જપ્ત કરેલ છે. અને કુલ રૂા. ૪ર હજારનાં મુદામાલ મળી આવેલ છે. જયારે આ દરોડા દરમ્યાન હાજર…
રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે જેમાં જામનગર ખાતે ફરજ બજાવતા વાળા અશ્વિનકુમાર દેવાયતભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢ ખાતે…
ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તાજેતરમાં ૪પ વનપાલની બદલી કરવામાં આવી છે જે અંગેની મળતી વિગત અનુસાર ધારી રેન્જમાં ફરજ બજાવતા દેવરાજભાઈવેલજીભાઈ ગોહીલની ગોંડલ રેન્જમાં બદલી કરવામાં આવી છે જયારે…
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી આવી હતી જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડી હતી. આ અંગેની ભવનાથ પોલીસે જાણ કરતાં ફાયર ટીમના ડ્રાઈવર મુળુભાઈ…
રાજય સરકારનાં ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. શ્રીવાસ્તવને બઢતી આપી એડી. પ્રિન્સીપલ ચીફ…