વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોવા છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ…
લોહાણા મહાપરિષદના અધ્યક્ષ તરીકે સતિષભાઈ વિઠલાણીની નિમણુંક થયા બાદ તેઓએ ગુજરાત લોહાણા સમાજની એકતા, સંગઠન અને વિકાસની ધારા વહેતી રહે તે માટે તેમજ વધુને વધુ જ્ઞાતિબંધુનું સંગઠન મજબુત બને તેવું…
જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા સોની વેપારીને તેનાં જ કારીગરે ‘બુચ’ મારી દીધું હતું અને રૂા. ૮ લાખનું સોનુ ઓળવી જઈ પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો…
કોરોના મહામારી વિરૂદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરૂ કરાશે. આ પહેલા…
જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા બિન નિવાસી પર્વતારોહણ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૦ જાન્યુઆરીને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત વિભાગના અધિકારી, કર્મચારી તથા વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો…
કોરોના મહામારી વચ્ચે વિશ્વને તેની વેકસીનની ભારે આતુરતા છે. એવામાં વેકસીનને લઈને અનેક દેશો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. ભારત વેકસીનનાં ઉત્પાદન અને તેની સપ્લાય માટે સજ્જ છે. બ્રાઝીલ,…