Author Abhijeet Upadhyay

Breaking News
0

નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત રાજયમાં ગત માર્ચ મહિનામાં ટુરીઝમ પોલીસીની મુદત પૂર્ણ થઈ હતી અને દરમ્યાન લોકડાઉન અને કોરોના સંક્રમણને લઈ આ જુની પોલીસી ૩૧ ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી વિજય…

Breaking News
0

બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સૂત્ર સ્પર્ધા યોજાઈ

બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહના ત્રીજા દિવસે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન  હેઠળ  પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર  કેશોદ દ્વારા આંગણવાડી કેન્દ્ર ૪૯ માં…

Breaking News
0

કેશોદ : અગતરાયની વિનય મંદિર સ્કુલમાં શિક્ષણકાર્યનો પ્રારંભ

સતત દસ મહિનાઓથી કોરોના મહામારીને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું જેના કારણે બાળકો ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુ શક્ય ન હોવાના કારણે બાળકોના…

Breaking News
0

કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિરે અન્નકુટ દર્શન યોજાયા

કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં  એકવિસ દિવસ અન્નપુર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકવીસ દિવસ સુધી…

Breaking News
0

એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમીતીની બેઠક મળી

ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ…

Breaking News
0

ધોરાજી શહેર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બાઈક રેલી યોજાય ધોરાજી તા.૧ર ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા રહો જે સુત્રને સાર્થક કરવા માટે યુવા ભાજપ દ્વારા વંદે માતરમના નારા સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી ફરી હતી.

ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા…

Breaking News
0

પતંગ ઉડાવો મોજથી પરંતુ સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે

આગામી તા.૧૪મી જાન્યુઆરીનાં દિવસને ઉતરાયણ પર્વ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંભવિત ખતરા સામે દરેક ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ રહયો છે. મકરસંક્રાંતિનું પર્વ બીજી રીતે જાેઈએ…

Breaking News
0

બર્ડફલુનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો : સમગ્ર રાજયમાં તંત્ર સાબદું

જૂનાગઢ જીલ્લાનાં માણાવદર પંથકમાં બર્ડફલુની એન્ટ્રીનો કેસ સામે આવતાં રાજયભરમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ બાંટવા-માણાવદરમાં પક્ષીઓનાં કોઈ કારણસર મૃત્યુ થતાં મૃતક…

Breaking News
0

માંગરોળનાં લોએજ ગામેથી ૩ કાગડા મૃત હાલતમાં મળ્યાં

બર્ડફ્લુની આશંકા વચ્ચે માંગરોળ તાલુકાના લોએજ ગામે ખાણ વિસ્તારમાંથી ૩ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે ૭ કાગડા બિમાર હોય, ઊડી શક્તા નથી. તમામ પક્ષીઓને ફોરેસ્ટ વિભાગ રાત્રે માંગરોળ…

Breaking News
0

વેરાવળનાં સિડોકર ગામે આખલાને પેટમાં લોખંડનો સળીયો ભોંકયો !

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોંકી પશુ અત્યાચાર કરી કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘાતકી કૃત્ય કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.…

1 818 819 820 821 822 1,352