ગુજરાત રાજયમાં ગત માર્ચ મહિનામાં ટુરીઝમ પોલીસીની મુદત પૂર્ણ થઈ હતી અને દરમ્યાન લોકડાઉન અને કોરોના સંક્રમણને લઈ આ જુની પોલીસી ૩૧ ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી વિજય…
બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહના ત્રીજા દિવસે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્વારા આંગણવાડી કેન્દ્ર ૪૯ માં…
સતત દસ મહિનાઓથી કોરોના મહામારીને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું જેના કારણે બાળકો ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુ શક્ય ન હોવાના કારણે બાળકોના…
કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં એકવિસ દિવસ અન્નપુર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકવીસ દિવસ સુધી…
ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ…
ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા…
આગામી તા.૧૪મી જાન્યુઆરીનાં દિવસને ઉતરાયણ પર્વ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંભવિત ખતરા સામે દરેક ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ રહયો છે. મકરસંક્રાંતિનું પર્વ બીજી રીતે જાેઈએ…
જૂનાગઢ જીલ્લાનાં માણાવદર પંથકમાં બર્ડફલુની એન્ટ્રીનો કેસ સામે આવતાં રાજયભરમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ બાંટવા-માણાવદરમાં પક્ષીઓનાં કોઈ કારણસર મૃત્યુ થતાં મૃતક…
બર્ડફ્લુની આશંકા વચ્ચે માંગરોળ તાલુકાના લોએજ ગામે ખાણ વિસ્તારમાંથી ૩ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે ૭ કાગડા બિમાર હોય, ઊડી શક્તા નથી. તમામ પક્ષીઓને ફોરેસ્ટ વિભાગ રાત્રે માંગરોળ…
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોંકી પશુ અત્યાચાર કરી કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘાતકી કૃત્ય કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.…