અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપરસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશી આપવા માટે આહવાન કરાયું હતું. આ…
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ…
વિરોધ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ-બેરોજગારો રાજ્યમાં બેરોજગારી વધી હોવાની વારેઘડીએ બૂમરાણ મચાવી રહ્યા છે તો તેની સામે સરકાર તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રોજગાર અપાયાના દાવા કરી વિરોધ પક્ષોને જૂઠા…
ગુજરાત રાજ્યમાં ભરશિયાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ…
દેશભરમાં બર્ડ ફ્લૂના કારણે સેંકડો પક્ષીઓના મોત નીપજ્યા છે. ત્યારે મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાંથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલેે તરત જ પશુપાલન વિભાગને…