Author Abhijeet Upadhyay

Breaking News
0

પ્રેમપરામાંથી ગેલ્વેનાઈઝનાં તારની ચોરી

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા તરફ જતા રસ્તા ઉપર સરસઈ બીટમાંથી રોડ સાઈડનો ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઈઝનો તાર આશરે પ૭૬ મીટર કિંમત રૂા. ૧ર હજારની કોઈ ચોરી કરી ગયાની વિસાવદરમાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડે…

Breaking News
0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાશે

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સોશ્યલ, ઈકોનોમી એન્ડ પોલીટીકલ ઇન્ટરવેન્સન ફોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ‘ શીર્ષક હેઠળ નેશનલ ઈ-કોફરન્સનું આયોજન ભક્તકવિ નરસિંહ…

Breaking News
0

ઘાસચારાના બગાડને અટકાવવા સંસ્થાઓની પ્રેરણાદાયી પહેલ વેરાવળમાં મકરસંક્રાતિના દિવસે ઘાસડેપો શરૂ કરાશે

વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢમાં રસ્તાનાં પ્રશ્ને આજથી આંદોલન : એમજી રોડ સજ્જડ બંધ

જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોવા છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ…

Breaking News
0

લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષ વિઠ્ઠલાણીનું જૂનાગઢમાં ભવ્ય સન્માન : વિવિધ કાર્યક્રમો યોજાયા

લોહાણા મહાપરિષદના અધ્યક્ષ તરીકે સતિષભાઈ વિઠલાણીની નિમણુંક થયા બાદ તેઓએ ગુજરાત લોહાણા સમાજની એકતા, સંગઠન અને વિકાસની ધારા વહેતી રહે તે માટે તેમજ વધુને વધુ જ્ઞાતિબંધુનું સંગઠન મજબુત બને તેવું…

Breaking News
0

જૂનાગઢમાં સોની કારીગર રૂા. ૮ લાખનું કરી ગયો !

જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા સોની વેપારીને તેનાં જ કારીગરે ‘બુચ’ મારી દીધું હતું અને રૂા. ૮ લાખનું સોનુ ઓળવી જઈ પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો…

Breaking News
0

૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થશે

કોરોના મહામારી વિરૂદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરૂ કરાશે. આ પહેલા…

Breaking News
0

ગિરનાર જંગલની ૨૨૦૦ ફુટ ઉંચાઇએ સ્થિત મોટી છીપ્પર સુધી ટ્રેકીંગ યોજાયું

જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા બિન નિવાસી પર્વતારોહણ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૦ જાન્યુઆરીને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત વિભાગના અધિકારી, કર્મચારી તથા વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો…

Breaking News
0

ભારત વેકસીનનો મોટો સપ્લાયર દેશ બની શકે છે

કોરોના મહામારી વચ્ચે વિશ્વને તેની વેકસીનની ભારે આતુરતા છે. એવામાં વેકસીનને લઈને અનેક દેશો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. ભારત વેકસીનનાં ઉત્પાદન અને તેની સપ્લાય માટે સજ્જ છે. બ્રાઝીલ,…

1 816 817 818 819 820 1,351