કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એમ.બાબરીયાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કેશોદ ખાતે રહેતા મોહનભાઈ હરીભાઈ બુટાણીએ ગઈકાલે બપોરનાં બાર વાગ્યાની આસપાસ કેશોદ નગરપાલીકાના વોર્ડ નં.૭ વિસ્તારમાં આવતા કૃષ્ણનગરનાં…
જૂનાગઢનાં આંબેડકરનગર ખાતે રહેતા રોહીત પરષોતમભાઈ ઉર્ફે જીણાભાઈ પાલાભાઈ બડવા (ઉ.વ.ર૦)ને છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધમાં મન ઉપર કોઈપણ બાબતે લાગી આવતા તેણે પોતાની મેળે ગળાફાંસો…
જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા નજીક દુધના એક વાહને હડફેટે લેતા એકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ધોરાજીમાં રહેતા મકબુલભાઈ દોસ્તમહમદ સુમરા (ઉ.વ.૧૯)એ અજાણ્યા દુધ વાહન નં.જીજે-૧૧-વાય-૬૪૦રનાં ચાલક વિરૂધ્ધ એવા…
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે કેશોદમાંથી જાહેરમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. સ્થળ ઉપરથી રૂા.પ૬ર૦ અને મોબાઈલ વગેરે મળી ૭૬ર૦મો મુદામાલ…
સોરઠ પંથકની રાજધાની એવા જૂનાગઢ શહેરમાં ભૂતકાળના રાજાશાહી અને નવાબી શાસન દરમ્યાન પણ એક આગવો અને અનોખો દબદબો હતો. આઝાદી બાદ પણ ભવનાથ ક્ષેત્ર, ગરવો ગીરનાર આકર્ષણનું કેન્દ્ર બનેલ છે…
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનની મા અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકોના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ…
લોકો પોતાની જમા પુંજી અથવા તો મરણમુડીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રોકાણ કરતાં હોય છે. ઘણી સારી યોજનાઓ બહાર પડતી હોય છે અને પાછલી જીંદગી સલામત રહે તે માટે રોકાણ…
મકરસંક્રાંતિનું આવતીકાલે પર્વ હોય ઉત્તરાયણના આ પર્વને લોકો મન ભરીને માણનાર છે અને વિશેષ તો સરકારની માર્ગદર્શિકા અનુસાર પતંગ ચગાવવાની મોજ માણશે અને આકાશ પતંગોથી છવાઈ જશે. બજારોમાં પતંગ અને…
જૂનાગઢ જિલ્લામાં કોરોના વેકસીનની રસીકરણ કામગીરી ૧૬-૧-ર૦ર૧ થી શરૂ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે રસીકરણના લોન્ચિંગ માટે જૂનાગઢ જિલ્લામાં ૪ સાઈટ સાઈટ…